Monday, April 21, 2025
Homenationalટૂંકમાં ઇ-ટિકિટ બુકિંગની વ્યવસ્થા વધારે મોંઘી થશે

ટૂંકમાં ઇ-ટિકિટ બુકિંગની વ્યવસ્થા વધારે મોંઘી થશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

સ્લીપર ક્લાસના ટિકિટો પર ૨૦ રૂપિયા, એસી બોગીમાં બેઠક માટે પહેલા ૪૦ રૂપિયાના સર્વિસ ચાર્જ લાગૂ હતા
નવી દિલ્હી, તા. ૮
ટ્રેનની સફરના ઓનલાઇન રિઝર્વેશન માટે વધારે ખર્ચ કરવા માટેની તૈયારી રાખવી પડશે. ડિજિટલ ટ્રાન્ઝક્શનને પ્રોત્સાહન આપવા માટે પહેલા ઇ-ટિકિટો ઉપર સર્વિસ ચાર્જ ખતમ કરવામાં આવ્યો હતો. હવે ટૂંક સમયમાં જ ફરીથી વસુલ કરવામાં આવશે. પહેલા સ્લીપર ક્લાસમાં ટિકિટ પર ૨૦ રૂપિયા અને એસી બોગીમાં સીટ માટે ૪૦ રૂપિયાના સર્વિસ ચાર્જ લાગૂ થતાં હતા. ત્રીજી ઓગસ્ટના દિવસે રેલવે મંત્રાલયના પત્ર મુજબ મંત્રાલયના સંચાલન ખર્ચ ફરી વસુલવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં માર્કેટિંગ અને વેચાણ સેવાઓનો સમાવેશ થાય છે. નોટબંધીની જાહેરાત પહેલા એટલે કે નવેમ્બર ૨૦૧૬ સુધી ઇટિકિટો ઉપર સર્વિસ ચાર્જ વસુલવામાં આવતો હતો. આઈઆરસીટીસી સર્વિસ ચાર્જ માટે એકત્રિત કરવામાં આવેલી રકમનો ઉપયોગ ઇ-ટિકિટિંગ સિસ્ટમ માટે કરવામાં આવતી હતી. સુત્રોના કહેવા મુજબ નાણામંત્રાલય દ્વારા રેલવે મંત્રાલયને સર્વિસ ચાર્જ ન વસુલવા માટેની સલાહ આપી છે. સાથે સાથે એવું વચન પણ આપ્યું છે કે, સંચાલનનો ખર્ચ રિઇમ્બર્સ કરવામાં આવશે. ૧૯મી જુલાઈના દિવસે રેલવેને લખવામાં આવેલા એક પત્રમાં નાણામંત્રાલયે લખ્યું છે કે, ઇ-ટિકિટિંગની વ્યવસ્થાના સંચાલનને લઇને પૂર્ણ કરવા માટે રિઇમ્બર્સમેન્ટની વ્યવસ્થા કામચલાઉ હતી. શરૂઆતમાં આપવામાં આવેલા નિર્દેશ મુજબ સર્વિસ ચાર્જ ન વસુલવાની વ્યવસ્થા જૂન ૨૦૧૭ સુધી રહેવાની હતી પરંતુ મોડેથી અનેક વખત આની સમય મર્યાદા વધારવામાં આવી હતી. હજુ સુધી જુની વ્યવસ્થાને લાગૂ કરવામાં આવી નથી. આ ગાળા દરમિયાન આઈઆરસીટીસીની કમાણી પણ ઘટી ગઈ છે. કારણ કે, સર્વિસ ચાર્જથી થનારી આવક પૈકી રેલવેની કુલ આવકમાં મોટુ અંતર રહેલું છે. નાણામંત્રાલય તરફથી આઈઆરસીટીસીને ૮૮ કરોડ રૂપિયાના રિઇમ્બર્સમેન્ટ થવાની જરૂર હતી પરંતુ આ રકમ પુરતી સાબિત થઇ ન હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here