Saturday, June 27, 2026
Homenational૩૭૦ : તરત સુનાવણી માટે થયેલી માંગ સુપ્રીમે ફગાવી

૩૭૦ : તરત સુનાવણી માટે થયેલી માંગ સુપ્રીમે ફગાવી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી, તા. ૮
સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ અંગેના આદેશ પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી ઉપર તરત સુનાવણીની માંગને આજે ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કઠોર વલણ અપનાવ્યું હતું. કલમ ૩૭૦ અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટસને ખતમ કરી દેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે કલમ ૩૭૦ અંગે નિર્ણય સામેની અરજી ઉપર તરત સુનાવણીનો આજે ઇન્કાર કર્યો હતો. જસ્ટસ એનવી રામન્નાના નેતૃત્વમાં બેંચ સમક્ષ તાકિદની સુનાવણી માટે આ મામલો લાવવામાં આવ્યો હતો અને રજૂઆત કરવામાં આવી હતી કે, તરત સુનાવણી થવી જાઇએ. જા કે, કોર્ટે કહ્યું હતું કે, યોગ્ય સમયે સુનાવણી થશે. અરજી દાખલ કરનાર વકીલ એમએલ શર્માએ કહ્યું હતું કે, તેમની અરજી ૧૨મી ઓગસ્ટ અથવા તો ૧૩મી ઓગસ્ટના દિવસે સુનાવણી માટે નક્કી કરવી જાઇએ. બેંચે શર્માને કેટલાક સૂચન કર્યા હતા. તેમની અરજીમાં ખામીઓના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે સુચન કર્યા હતા. પ્રશ્નના જવાબમાં શર્માએ કહ્યું હતું કે, તેઓએ વાંધાઓમાં સુધારા કર્યા છે. મામલામાં તરત સુનાવણીની રજૂઆત કરવામાં આવી હતી. અરજીદારે કહ્યું હતું કે, પાકિસ્તાન સરકાર અને કેટલાક કાશ્મીરી લોકો કહી રહ્યા છે કે, તેઓ કલમ ૩૭૦ અંગે રાષ્ટ્રપતિના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જશે. આ હિલચાલ બાદ તરત સુનાવણીની જરૂર છે. જા કે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટરીતે આ અરજીને ફગાવી દીધી હતી. પોતાની અરજીમાં શર્માએ એવી દલીલ પણ કરી હતી કે, કલમ ૩૭૦ પરનો આદેશ ગેરકાયદે છે કારણ કે, જમ્મુ કાશ્મીર વિધાનસભાની મંજુરી વગર કલમ ૩૭૦ની નાબૂદી થઇ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બંધારણની કલમ ૩૭૦ની જાગવાઈઓને નાબૂદ કરી દીધી છે. સંસદના બંને ગૃહો દ્વારા આ સંદર્ભમાં બિલ પાસ કરી દેવાયું છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here