Monday, February 24, 2025
HomeGujaratAhmedabadતાજ અમદાવાદમાં ૩૧૫ રૂમની રાજ્યની સૌથી મોટી હોટેલ બનાવશે

તાજ અમદાવાદમાં ૩૧૫ રૂમની રાજ્યની સૌથી મોટી હોટેલ બનાવશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

(જી.એન.એસ)અમદાવાદ,
ટાટા ગ્રુપની ધ ઇન્ડીયન હોટેલ્સ કંપની લિમિટેડ અમદાવાદની સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ કરશે. ‘ધ ઇન્ડીયન હોટેલ્સ’એ અમદાવાદમાં તાજ હોટેલ બનાવવા માટે ‘સંકલ્પ ઇન’ સાથે સમજૂતિ કરાર કર્યા હતા. શહેરના એસપી રિંગરોડથી નજીક સિંધુભવન રોડ પર ૧.૪ એકરમાં બનનારી આ આલિશાન હોટલમાં ૩૧૫ જેટલા રૂમ હશે અને આ હોટેલ વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં કાર્યરત થઈ જવાની સંભાવના છે.
બંને કંપનીઓ વચ્ચે થયેલા કરાર મુજબ હોટેલની પ્રોપર્ટી સંકલ્પ દ્વારા તૈયાર થશે, જ્યારે હોટલનું મેનેજમેન્ટ તાજ કરશે. હાલ ૨૦ વર્ષ માટે આ કરાર કરવામાં આવ્યા છે જેને આગળ જતાં રિન્યૂ કરવામાં આવશે. ઇન્ડીયન હોટેલ્સ દુનિયાનાં ૪ ખંડો, ૧૨ દેશો અને ૮૦થી વધારે શહેરોમાં ૧૭૯ હોટેલ્સ ઓપરેટ કરે છે, જેમાં ૩૦ નિર્માણાધિન છે. સંકલ્પ-ઇન હોસ્પિટાલિટી, પેકેજ્ડ ફૂડ્‌સ, ઉત્પાદન અને વિતરણ, નિકાસ, હોટેલિએરિંગ અને રિયલ એસ્ટેટમાં કાર્યરત ડાઇવર્સિફાઇડ કંપની છે. અમદાવાદમાં સ્પેશિયાલિટી રેસ્ટોરાં સાથે શરૂઆત કરનાર ગ્રૂપ અત્યારે દુનિયાભરમાં ૧૫૦થી વધારે સફળ રેસ્ટોરાં ચલાવે છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here