Sunday, April 20, 2025
HomeGujaratAhmedabadતાજ અમદાવાદમાં ૩૧૫ રૂમની રાજ્યની સૌથી મોટી હોટેલ બનાવશે

તાજ અમદાવાદમાં ૩૧૫ રૂમની રાજ્યની સૌથી મોટી હોટેલ બનાવશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

(જી.એન.એસ)અમદાવાદ,
ટાટા ગ્રુપની ધ ઇન્ડીયન હોટેલ્સ કંપની લિમિટેડ અમદાવાદની સંકલ્પ ઇનની સાથે મળીને ગુજરાતની સૌથી મોટી ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ કરશે. ‘ધ ઇન્ડીયન હોટેલ્સ’એ અમદાવાદમાં તાજ હોટેલ બનાવવા માટે ‘સંકલ્પ ઇન’ સાથે સમજૂતિ કરાર કર્યા હતા. શહેરના એસપી રિંગરોડથી નજીક સિંધુભવન રોડ પર ૧.૪ એકરમાં બનનારી આ આલિશાન હોટલમાં ૩૧૫ જેટલા રૂમ હશે અને આ હોટેલ વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં કાર્યરત થઈ જવાની સંભાવના છે.
બંને કંપનીઓ વચ્ચે થયેલા કરાર મુજબ હોટેલની પ્રોપર્ટી સંકલ્પ દ્વારા તૈયાર થશે, જ્યારે હોટલનું મેનેજમેન્ટ તાજ કરશે. હાલ ૨૦ વર્ષ માટે આ કરાર કરવામાં આવ્યા છે જેને આગળ જતાં રિન્યૂ કરવામાં આવશે. ઇન્ડીયન હોટેલ્સ દુનિયાનાં ૪ ખંડો, ૧૨ દેશો અને ૮૦થી વધારે શહેરોમાં ૧૭૯ હોટેલ્સ ઓપરેટ કરે છે, જેમાં ૩૦ નિર્માણાધિન છે. સંકલ્પ-ઇન હોસ્પિટાલિટી, પેકેજ્ડ ફૂડ્‌સ, ઉત્પાદન અને વિતરણ, નિકાસ, હોટેલિએરિંગ અને રિયલ એસ્ટેટમાં કાર્યરત ડાઇવર્સિફાઇડ કંપની છે. અમદાવાદમાં સ્પેશિયાલિટી રેસ્ટોરાં સાથે શરૂઆત કરનાર ગ્રૂપ અત્યારે દુનિયાભરમાં ૧૫૦થી વધારે સફળ રેસ્ટોરાં ચલાવે છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here