Thursday, June 12, 2025
Homenationalનિરવ મોદીને ફટકો : જામીન આપવા ફરીવાર ઇન્કાર થયો

નિરવ મોદીને ફટકો : જામીન આપવા ફરીવાર ઇન્કાર થયો

Date:

spot_img

Related stories

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...
spot_img

લંડન, તા. ૨૫
ભારતના ફરાર કારોબારી નિરવ મોદીને લંડનની કોર્ટ તરફથી કોઇપણ રાહત મળી નથી. કોર્ટે તેની જામીન અરજીને ફરી એકવાર ફગાવી દીધી છે. તેની કસ્ટડી ૨૨મી ઓગસ્ટ સુધી વધારી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ મામલાની સુનાવણી હવે ૨૨મી ઓગસ્ટના દિવસે કરાશે. સુત્રોનું કહેવું છે કે, હિરા કારોબારીના કેસમાં ટ્રાયલ ૨૦૨૦માં શરૂ કરવામાં આવી શકે છે. ફરાર કારોબારી ઉપર પંજાબ નેશનલ બેંકને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનો ચુનો લગાવવાનો આરોપ છે. નિરવ મોદી હાલમાં લંડનની વંડ્‌સવર્થ જેલમાં છે. આ વર્ષે ૧૯મી માર્ચના દિવસથી નિરવ મોદી જેલમાં છે. પીએનબી પાસેથી લોન લઇને ફરાર થઇ ગયા બાદ નિરવ મોદી ઉપર મનીલોન્ડરિંગના આરોપ મુકવામાં આવ્યા હતા. ફરાર કારોબારીના પ્રત્યાર્પણ માટેના પ્રયાસો ચાલી રહ્યા છે. આ પહેલા ૨૨મી જુલાઈના દિવસે પણ તેમની જામીન અરજી બ્રિટનની હાઈકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી. યુકે હાઈકોર્ટે પણ નિરવ મોદીની જામીન અરજીને ફગાવી દીધી હતી. અરજી પર સુનાવણી દરમિયાન નિરવ મોદીના વકીલે દલીલ કરી હતી કે, નિરવ મોદી લંડન મૂડી એકત્રિત કરવા માટે આવ્યા છે. જા તેમને જામીન મળશે તો પોતાને એક ઇલેક્ટ્રોનિક સાધનથી ટેગ કરીને આગળ વધશે જેના મારફતે તેમને ટ્રેક કરવામાં આવી શકાશે. નિરવ મોદી સામે પ્રત્યાર્પણ માટેની કામગીરી શરૂ થઇ ચુકી છે. આવી Âસ્થતિમાં નિરવ મોદી ફરાર થઇ જાય તેવી કોઇ શક્યતા દેખાઈ રહી નથી. તેમના બાળકો ઇંગ્લેન્ડમાં યુનિવર્સિટી ખોલી રહ્યા છે અને તેઓ બ્રિટનમાં અવરજવર કરતા રહેશે. ૧૯મી માર્ચના દિવસે નિરવ મોદીની એ વખતે અટકાયત કરવામાં આવી હતી જ્યારે તે બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે પહોંચ્યા હતા. બેંકના એક કર્મી દ્વારા જ પોલીસને માહિતી આપી હતી.

અમદાવાદ એરપોર્ટ નજીક એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ, 100ના મોતની...

અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ...

અમદાવાદનાં, શ્રીમતી મેઘા શાહ ફ્લોરિડામાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બ્યુટી પેજન્ટમાં...

અમદાવાદ શહેરના ઉત્સાહી મોટરસાયકલિસ્ટ - મેઘા શાહ (ઉર્ફે મિની)...

ઈન્ડિયન ઓઈલ યુટીટી સિઝન 6 : શ્રીજાના નેતૃત્ત્વમાં જયપુર...

ભારતીય સ્ટાર શ્રીજા અકુલાના અજેય અભિયાનની મદદથી જયપુર પેટ્રિઓટ્સે...

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here