Monday, June 29, 2026
Homenationalપાકિસ્તાન ત્રાસવાદીઓ સામે નક્કર પગલા લે તે ખુબ જરૂરી

પાકિસ્તાન ત્રાસવાદીઓ સામે નક્કર પગલા લે તે ખુબ જરૂરી

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી, તા. ૨૫
અમેરિકાની સત્તાવાર યાત્રા દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠનોની ઉપÂસ્થતિવાળા નિવેદનને લઇને ઇમરાન ખાન એકબાજુ દેશમાં વિપક્ષીઓના ટાર્ગેટ ઉપર આવી ગયા છે. બીજી બાજુ હવે ભારતે પણ આ મામલામાં પાકિસ્તાનની જારદાર ઝાટકણી કાઢી છે. ભારતે કહ્યું છે કે, જ્યારે ઇમરાન ખાને પાકિસ્તાનમાં આતંકવાદીઓની ઉપસ્થતિ અને તેમની ટ્રેનિંગની વાત સ્વીકારી છે ત્યારે તેમની સામે પગલા દેખાવવા માટે નહીં બલ્કે વિશ્વસનીયરીતે રહે તે ખુબ જરૂરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે, પાકિસ્તાની વડાપ્રધાનને ત્રાસવાદીઓની ઉપÂસ્થતિ, તેમની ટ્રેનિંગ અને ત્યારબાદ લડાઈ માટે કાશ્મીર મોકલવાની વાત સ્વીકાર કરી છે ત્યારે હવે પાકિસ્તાનના અંકુશવાળા વિસ્તારમાં સક્રિય ત્રાસવાદી કેમ્પો ઉપર માત્ર દેખાવવા પુરતા નહીં બલ્કે વિશ્વસનીય કાર્યવાહી કરે તે જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાન એવા કામ કરે જે અમે વર્ષોથી કરી રહ્યા છે. પાકિસ્તાન પગલા લઇને વિશ્વ સમક્ષ દાખલા બેસાડે તે સમય આવી ગયો છે. હાલમાં ઇમરાન ખાને પાકિસ્તાનની યાત્રા દરમિયાન જાહેરમાં કબૂલાત કરી હતી કે, પાકિસ્તાનમાં ૪૦ આતંકવાદી કેમ્પો હતા. ઇમરાને એમ પણ કહ્યું હતું કે, અગાઉની સરકારોએ છેલ્લા ૧૫ વર્ષથી અમેરિકાને ત્રાસવાદના નામ ઉપર કોઇ માહિતી આપી ન હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે કે, પાકિસ્તાન હજુ પણ વિશ્વને ગેરમાર્ગે દોરવાના કામો જ કરી રહ્યું છે. કારણ કે, આતંકવાદીઓ સક્રિય હોવા છતાં પગલા લેવાઈ રહ્યા નથી. નૌસેનાના પૂર્વ અધિકારી કુલભુષણ જાધવ સામે યોગ્ય પગલા લઇને પાકિસ્તાન આગળ વધશે તેવી અમને અપેક્ષા છે. કુલભૂષણ જાધવને ઇન્ટરનેશનલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ મુજબ તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે તેવી અમને અપેક્ષા છે. કુલભુષણને ફાંસી પર હાલમાં બ્રેક મુકાઈ હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here