Thursday, May 8, 2025
HomeEntertainmentBollywood'પદ્માવત' હમ દિલ દે ચૂકે સનમના પાત્રો સાથે પણ બની શકી હોત-...

‘પદ્માવત’ હમ દિલ દે ચૂકે સનમના પાત્રો સાથે પણ બની શકી હોત- શાહિદ

Date:

spot_img

Related stories

એસબીઆઈ લાઈફે હેક-એઆઈ-થોન લોન્ચ કરી, એઆઈ સંચાલિત ઈનોવેશન ઈન્સ્યોરન્સના...

ભારતની ટોચની વિશ્વસનીય ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક...

ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1,100 કરોડની થીમ...

ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌપ્રથમ કહી શકાય તેવી પહેલમાં...

શ્રી પ્રવિણચંદ્ર એન પરમારે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈના સભ્ય...

રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈ, એ જાહેરાત કરતા આનંદ અનુભવે...

WOL3D દેશભરમાં એક્સપિરિયન્સ સેન્ટર્સનું વિસ્તરણ કરીને થ્રીડી પેઇન્ટિંગને ગ્રાહકોની...

થ્રીડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ટોચની એસએમઈ પૈકીની એક અને ભારતની...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન...

માઈકલ કોર્સ મેટ ગાલા 2025 માં સ્ટાર-સ્ટડેડ કસ્ટમ ક્રિએશન...

વૈશ્વિક ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સ જે સમય રહિત ભવ્યતા...
spot_img

ફિલ્મ પદ્માવતના હિટ થવાના એક વર્ષ પછી અભિનેતા શાહિદ કપૂરે કહ્યું કે ફિલ્મ પદ્માવતમાં ‘હમ દિલ દે ચૂકે સનમ’ના પાત્રો સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં સારી રીતે કામ કરી લેતા. આ ફિલ્મમાં શાહિદ કપૂરે મહારાજ રાવલ રતન સિંહની ભૂમિકા ભજવી હતી.

તો આ ફિલ્મમાં રણવીર સિંહે અલાઉદ્દીન ખિલજી અને દીપિકા પાદુકોણે પદ્માવતીની ભૂમિકા ભજવી હતી. નેહા ધૂપિયા સાથે વાતચીતમાં શાહિદ કપૂરે કહ્યું કે હમ દિલ દે ચૂકે સનમના કલાકાર સલમાન ખાન, ઐશ્વર્યા રાય બચ્ચન અને અજય દેવગન સંજય લીલા ભણસાલીના નિર્દેશનમાં સારી રીતે કામ કર્યું હોત. શાહિદ કપૂરને પૂછવામાં આવ્યું કે તે પદ્માવતના ત્રણ લીડ તરીકે કોને રિકાસ્ટ કરવા માગશે.

આ બાબતે શાહિદે જવાબ આપ્યો કે, “હકીકતે ‘હમ દિલ દે ચૂકે સનમ’ના કલાકાર પણ આ ફિલ્મમાં સરસ દેખાયા હોત.” ભણસાલીની ફિલ્મ ‘પદ્માવત’ 16મી સદીના કવિ મલિક મુહમ્મદ જાયસીની કવિતા ‘પદ્માવત’ પર આધારિત હતી. ઘણાં વિલંબ અને વિવાદો બાદ આખરે આ ફિલ્મ જાન્યુઆરી 2018માં રિલીઝ થઈ અને નિર્દેશક સંજય લીલા ભણસાલીને આ ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. આ ફિલ્મને કેટલાય કોર્ટ કેસનો સામનો કરવો પડ્યો. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર પણ સારી કમાણી કરી હતી.

ફિલ્મ પદ્માવતમાં અલાઉદ્દીન ખિલજીની ભૂમિકામાં જોવા મળ્યો હતો રણવીર સિંહ. તેણે આ પાત્ર ભજવવા માટે સખત મહેનત કરી હતી. આ ફિલ્મમાં પદ્માવતી અને અલાઉદ્દીન ખિલજી વચ્ચેના સીન્સના ફિલ્મીકરણને લઇને અનેક વિવાદો થયા હતા.

રાજપૂત કરણી સેનાએ આ ફિલ્મને લઇને જબરજસ્ત વિરોધ દર્શાવ્યો હતો. એટલું જ નહીં આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સંજય લીલા ભણસાલી સાથે માર-પીટ પણ કરી લીધી હતી. જેના પછી ફિલ્મના શૂટિંગમાં પણ મોડું થયું.

એસબીઆઈ લાઈફે હેક-એઆઈ-થોન લોન્ચ કરી, એઆઈ સંચાલિત ઈનોવેશન ઈન્સ્યોરન્સના...

ભારતની ટોચની વિશ્વસનીય ખાનગી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક...

ડેલા રિસોર્ટ એન્ડ એડવેન્ચરે પૂણેમાં રૂ. 1,100 કરોડની થીમ...

ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રે સૌપ્રથમ કહી શકાય તેવી પહેલમાં...

શ્રી પ્રવિણચંદ્ર એન પરમારે રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈના સભ્ય...

રેલવે ક્લેમ્સ ટ્રિબ્યુનલ, મુંબઈ, એ જાહેરાત કરતા આનંદ અનુભવે...

WOL3D દેશભરમાં એક્સપિરિયન્સ સેન્ટર્સનું વિસ્તરણ કરીને થ્રીડી પેઇન્ટિંગને ગ્રાહકોની...

થ્રીડી પ્રિન્ટિંગ ઉદ્યોગમાં ટોચની એસએમઈ પૈકીની એક અને ભારતની...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન,...

આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ નિમિત્તે, પશ્ચિમ રેલ્વે મહિલા કલ્યાણ સંગઠન...

માઈકલ કોર્સ મેટ ગાલા 2025 માં સ્ટાર-સ્ટડેડ કસ્ટમ ક્રિએશન...

વૈશ્વિક ફેશન બ્રાન્ડ માઈકલ કોર્સ જે સમય રહિત ભવ્યતા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here