Monday, February 24, 2025
Homenationalપીએમ મોદી આજે પાટણમાં સભા ગજાવશે

પીએમ મોદી આજે પાટણમાં સભા ગજાવશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

(જી.એન.એસ.)પાટણ,તા.૨૦
લોકસભા ચૂંટણીને લઈને પ્રચાર અર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચારના અંતિમ દિવસે એટલે કે આજે ૨૧ ફરી ગુજરાતની મુલાકાતે આવવાના છે. તો એ પછી ર૩મીમે મતદાન માટે તેઓ રરમી એપ્રિલે રાતે રાજભવનમાં રોકાણ કરવાના છે. તેમની આ રાત્રિરોકાણ અને મતદાન માટેના તેમના કાર્યક્રમને લઇને તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે.
આજે સવારે ૯ વાગ્યે પાટણના યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન મોદીની આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે, તેને લઈને પાટણમાં યુનિવર્સીટી ગ્રાઉન્ડ ખાતે સભાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન મોદીની આ સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને જનતા જાડાશે એવી ધારણા છે.
ગાંધીનગરમાં એસપી. એનડીઆરએફના અધિકારીઓ સહિતના પદાધિકારીઓની બેઠક મળી છે. મહત્વનુ છે કે આજે સાંજે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત થાય પહેલા મોદી ઉત્તર ગુજરાતમાં સભા સંબોધિત કરશે. પીએમ મોદી પાટણમાં સભા ગજવશે. જે બાદ ૨૨ એપ્રિલે સાંજે અમદાવાદ આવી રાજભવનમાં રોકાણ કરશે. અને ૨૩ એપ્રિલે ગાંધીનગર બેઠક માટે રાણીપમાં મતદાન કરશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here