Wednesday, August 5, 2026
Homenationalવારાણસીથી મોદી સામે ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી

વારાણસીથી મોદી સામે ચૂંટણી લડશે પ્રિયંકા ગાંધી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નવી દીલ્હી:
હાલ દેશમાં લોકસભા ચૂંટણીને લઇને રેલી અને રોડ શોનો માહોલ છે. એવામાં કોંગ્રેસ મહાસચિવ અને પૂર્વ યુપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વડા વારાણસી સંસદીય સીટ પરથી ચૂંટણી લડશે.
અમેઠીના કોંગ્રેસ એમએલસી દિપક સિંહે કહ્યું કે પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડશે. તેઓએ કહ્યું કે પ્રિયંકા હવે વારાણસીમાં ડેરો જમાવશે. વારાણસી પીએમ મોદીની સીટ છે અને તેઓ વારાણસીથી 26 એપ્રિલે ઉમેદવારી પત્ર ભરશે. ઉલ્લેખનીય છે કે દિપક સિંહ પ્રિયંકા ગાંધીના નજીકના વ્યક્તિઓમાંથી એક છે. એવામાં તેમનું આ નિવેદન નોંધનીય છે.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં સામેલ થયા બાદથી પ્રિયંકા ગાંધીને લોકોનો ભારે સપોર્ટ મળી રહ્યો છે. તો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે પ્રિયંકા ગાંધી રોજ ચૂંટણી પ્રચાર અને રોડ શો યોજી રહી છે. એવામાં પીએમ મોદી સામે ચૂંટણી લડશે તો વારાણસીમાં રસાકસીની જંગ જોવા મળી શકે છે. જો કે કોંગ્રેસ પાર્ટી દ્વારા હાલ કોઇ નિવેદન આપવામાં આવ્યું નથી.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here