Monday, February 24, 2025
HomeEntertainmentBollywoodપ્રિયંકા ચોપરાનો શાહરુખને ટોણો, હું અભિમાની નથી

પ્રિયંકા ચોપરાનો શાહરુખને ટોણો, હું અભિમાની નથી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

– હોલીવૂડમાં કામ કરવા બાબતે ટિપ્પણી

– એક સમયના કથિત બોયફ્રેન્ડ શાહરુખ માટે પ્રિયંકાની ટિપ્પણીથી બંનેના ચાહકોને આંચકો

શાહરુખ ખાને પોતે હોલીવૂડમાં પ્રયાસ કરવા નથી ઈચ્છતો તેવી એક કોમેન્ટ કરી હતી તેના વિશે પૂછાતાં પ્રિયંકાએ હું અભિમાની નથી એમ કહી શાહરુખ અભિમાની હોવાનો આડકતરો ટોણો માર્યો છે. પ્રિયંકા અને શાહરુખ એક સમયે ગાઢ રિલેશનશિપમાં હોવાનું કહેવાતું હતું એટલે પ્રિયંકાના આ પ્રત્યાઘાતથી બંનેના ચાહકોને ભારે આંચકો લાગ્યો છે. 

શાહરુખને હોલીવૂડમાં નસીબ અજમાવવા વિશે પૂછાતાં તેણે મુઝે હોલીવૂડ ક્યું જાનાકેરીના પા ચાહિયે ? મેં યહાં સહજ (કમ્ફરટેબલ) હું ે. એમ કહ્યું હતું. 

હાલ કેટલાંક વર્ષોથી હોલીવૂડ ફિલ્મો તથા ટીવી શોમાં કામ કરી રહેલી પ્રિયંકાને શાહરુખની આ કોમેન્ટ વિશે પૂછતાં તેણે કહ્યું હતું કે મને સહજતાની ચીડ છે. 

હું ઘમંડી નથી પરંતુ મારામાં ભારોભાર આત્મવિશ્વાસ ધરાવું છું. હું કોઈપણ દેશમાં કામ કરવા તૈયાર છું. મારો ઈગો મારાં કામથી મોટો નથી. 

પ્રિયંકાના આ નિવેદન અંગે તેના અને શાહરુખના ચાહકોએ આશ્ચર્ય અને આઘાતની ઝડી વરસાવી છે. બંનેએ ડોન તથા ડોન ટૂમાં સાથે કામ કર્યું હતું. એ વખતે તેમની રિલેશનશિપ અને છૂપા નિકાહની વાતો બહુ ચર્ચાઈ હતી. જોકે, બંને સ્ટારે આવી અફવાઓને નકારી  હતી. 

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here