Monday, February 24, 2025
HomeSportsબાંગ્લાદેશમાં સત્તાપલટો બાદ ક્રિકેટ ડિરેક્ટરે રાજીનામું આપ્યું:અહીં ઓક્ટોબરમાં મહિલા T20 વર્લ્ડ કપ...

બાંગ્લાદેશમાં સત્તાપલટો બાદ ક્રિકેટ ડિરેક્ટરે રાજીનામું આપ્યું:અહીં ઓક્ટોબરમાં મહિલા T20 વર્લ્ડ કપ યોજાશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર જલાલ યુનુસે રાજીનામું આપી દીધું છે. 3 ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં મહિલા વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. પરંતુ દેશમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ ICCએ અન્ય દેશને હોસ્ટિંગ રાઇટ્સ આપવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન જલાલે બાંગ્લાદેશ ક્રિકેટ ઓપરેશનના અધ્યક્ષ પણ પદ છોડી દીધું હતું.જલાલે કહ્યું કે, ક્રિકેટના કલ્યાણને ધ્યાનમાં રાખીને મેં બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. બાંગ્લાદેશમાં વિદ્યાર્થીઓના વિરોધને કારણે અવામી લીગ સરકારને 5 ઓગસ્ટે રાજીનામું આપનાર જલાલ ક્રિકેટ બોર્ડના પ્રથમ સભ્ય છે. જે બાદ વિપક્ષી પાર્ટી અને વિદ્યાર્થી સંઘે મળીને બાંગ્લાદેશમાં નવી સરકાર બનાવી. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ચેરમેન જલાલ બાદ બોર્ડના પ્રમુખ નઝમુલ હસન પણ રાજીનામું આપી શકે છે. તેમણે તાજેતરમાં કહ્યું હતું કે તેઓ સરકારને સમર્થન આપવા માટે પોતાનું રાજીનામું પણ આપી શકે છે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here