Tuesday, May 6, 2025
Homenationalમંદીની અસર ભારતમાં સહુથી વધારે : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનો ખુલાસો

મંદીની અસર ભારતમાં સહુથી વધારે : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનો ખુલાસો

Date:

spot_img

Related stories

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...
spot_img

દેશમાં હાલ આર્થિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે, મોદી સરકાર આર્થિક મોરચે સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ નિષ્ફળ ગઈ છે અને તેથી જ મોદી સરકાર બધાને આર્થિક લાભો આપીને સહુને ખુશ રાખવા માંથી રહી છે જેના ભાગરૂપે ગઈ કાલે જ કેન્દ્ર સરકારના ૫૦ લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫% નો જંગી વધારો કરીને ખુશ કરી દીધા છે, પરંતુ આઈએમએ ભારતના અર્થતંત્ર માટે વધુ એક ખરાબ આગાહી કરી છે. આઈએમએફના વાળાએ આગાહી કાંતિ છે ભારત જેવા ઉભરતા અર્થતંત્રમાં મંદીની અસર હજુ વધુ ઘેરી બનશે.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)ના વડાએ આર્થિક મંડી અંગે ચેતવણી આપી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મંદીની અસર ભારત માં સહુથી વધુ છે અને આગામી સમયમાં પણ થશે. આ ખુલાસો ભારત સરકાર અને દેશવાસીઓ માટે ચોંકાવનારો હશે, કારણકે કેન્દ્ર સરકાર દેશમાં મંડી ચાલી રહી છે એવું માનવ જ તૈયાર નથી અને બધું બરાબર છેની પોકળ વાતો કરી રહી છે, પરંતુ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના સર્વેક્ષણ મુજબ ભારત સહુથી વધુ ઝડપથી વિકાસ પરંતુ અર્થતંત્ર હોઈ, મંદીની સહુથી વધુ અસર ભારત માં છે અને આગામી સમયમાં પણ જોવા મળશે.

આઈએમએફના કહેવા મુજબ વર્ષ ૨૦૧૯ માં વિશ્વના ૯૦% દેશોમાં ગ્રોથ રેટ ઓછો હશે, વૈશ્વિક અર્થતંત્ર હવે મંદીની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે, પરંતુ ભારતર વિકાસશીલ દેશ હોઈ, ભારત પાર આ મંદીની અસર વધુ થશે. બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી ક્રિશટલિનને તાજેતરમાં જ આઈએમએફના વડા નીમવામાં આવ્યા છે ત્યારે આઈએમએફ અને વર્લ્ડ બેન્કની બેઠક બાદ આગામી સપ્તાહમાં બંને સંસ્થો વૈશ્વિક અર્થતંત્ર અંગે પોતાના અંદાજ રજુ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના અર્થતંત્ર રીતે છેલ્લા ઘણા સમયથી આ રીતની ગંભીર આગાહીઓ થઇ રહી છે જે સાંભળીને અર્થશાસ્ત્રીઓ પણ ગંભીર ચિંતામાં મુકાયા છે, પરંતુ કેન્દ્ર સરકાર મગનું નામ મારી નહિ પાડીને બધું બરાબર હોવાના દવાઓ કરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવી રહી છે. હાલ તો માંચોદી સરકાર લોકોને વધારેમાં વધારે આર્થિક લાભો આપીને ખુશ કરી રહી છે પરંતુ આમ ક્યાં સુધી વાસ્તવિકતાથી દૂર ભાગીને લોકોને ખુશ કરતી રહેશે એ જોવું રહ્યું

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ...

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here