Tuesday, August 25, 2026
Homenationalમંદીની અસર ભારતમાં સહુથી વધારે : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનો ખુલાસો

મંદીની અસર ભારતમાં સહુથી વધારે : ઇન્ટરનેશનલ મોનિટરી ફંડનો ખુલાસો

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

દેશમાં હાલ આર્થિક મંદીનો માહોલ ચાલી રહ્યો છે, મોદી સરકાર આર્થિક મોરચે સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરી રહી છે પરંતુ નિષ્ફળ ગઈ છે અને તેથી જ મોદી સરકાર બધાને આર્થિક લાભો આપીને સહુને ખુશ રાખવા માંથી રહી છે જેના ભાગરૂપે ગઈ કાલે જ કેન્દ્ર સરકારના ૫૦ લાખ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૫% નો જંગી વધારો કરીને ખુશ કરી દીધા છે, પરંતુ આઈએમએ ભારતના અર્થતંત્ર માટે વધુ એક ખરાબ આગાહી કરી છે. આઈએમએફના વાળાએ આગાહી કાંતિ છે ભારત જેવા ઉભરતા અર્થતંત્રમાં મંદીની અસર હજુ વધુ ઘેરી બનશે.

ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)ના વડાએ આર્થિક મંડી અંગે ચેતવણી આપી છે જેમાં કહેવામાં આવ્યું છે કે મંદીની અસર ભારત માં સહુથી વધુ છે અને આગામી સમયમાં પણ થશે. આ ખુલાસો ભારત સરકાર અને દેશવાસીઓ માટે ચોંકાવનારો હશે, કારણકે કેન્દ્ર સરકાર દેશમાં મંડી ચાલી રહી છે એવું માનવ જ તૈયાર નથી અને બધું બરાબર છેની પોકળ વાતો કરી રહી છે, પરંતુ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના સર્વેક્ષણ મુજબ ભારત સહુથી વધુ ઝડપથી વિકાસ પરંતુ અર્થતંત્ર હોઈ, મંદીની સહુથી વધુ અસર ભારત માં છે અને આગામી સમયમાં પણ જોવા મળશે.

આઈએમએફના કહેવા મુજબ વર્ષ ૨૦૧૯ માં વિશ્વના ૯૦% દેશોમાં ગ્રોથ રેટ ઓછો હશે, વૈશ્વિક અર્થતંત્ર હવે મંદીની પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે, પરંતુ ભારતર વિકાસશીલ દેશ હોઈ, ભારત પાર આ મંદીની અસર વધુ થશે. બલ્ગેરિયાના અર્થશાસ્ત્રી ક્રિશટલિનને તાજેતરમાં જ આઈએમએફના વડા નીમવામાં આવ્યા છે ત્યારે આઈએમએફ અને વર્લ્ડ બેન્કની બેઠક બાદ આગામી સપ્તાહમાં બંને સંસ્થો વૈશ્વિક અર્થતંત્ર અંગે પોતાના અંદાજ રજુ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના અર્થતંત્ર રીતે છેલ્લા ઘણા સમયથી આ રીતની ગંભીર આગાહીઓ થઇ રહી છે જે સાંભળીને અર્થશાસ્ત્રીઓ પણ ગંભીર ચિંતામાં મુકાયા છે, પરંતુ કેન્દ્ર સરકાર મગનું નામ મારી નહિ પાડીને બધું બરાબર હોવાના દવાઓ કરીને પોતાની નિષ્ફળતાઓ છુપાવી રહી છે. હાલ તો માંચોદી સરકાર લોકોને વધારેમાં વધારે આર્થિક લાભો આપીને ખુશ કરી રહી છે પરંતુ આમ ક્યાં સુધી વાસ્તવિકતાથી દૂર ભાગીને લોકોને ખુશ કરતી રહેશે એ જોવું રહ્યું

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here