Monday, February 24, 2025
HomeGujaratAhmedabadમહુવા-સુરત અને સુરત-મહુવા ટ્રેનની સંખ્યા અને સમયમાં ફેરફાર થશે

મહુવા-સુરત અને સુરત-મહુવા ટ્રેનની સંખ્યા અને સમયમાં ફેરફાર થશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વનવિભાગ દ્વારા તાજેતરમાં લાગૂ કરવામાં આવતા ગતિ નિયંત્રણ ને ધ્યાનમાં રાખીને રેલ્વે બોર્ડે મહુવા-સુરત અને સુરત મહુવા ટ્રેનોને સુપરફાસ્ટને બદલે એક્સપ્રેસ ટ્રેન તરીકે દોડાવવા અને તેના નંબર અને સમયમાં ફેરફાર કરવાની મંજૂરી આપી છે, જેના કારણે આંશિક રીતે ટ્રેનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબ,1. ટ્રેન નંબર 20956 મહુવા-સુરત સુપરફાસ્ટ હવે 25 ઓગસ્ટ, 2024થી ટ્રેન નંબર 19256 મહુવા-સુરત એક્સપ્રેસ તરીકે ઓળખાશે. આ ટ્રેન મહુવા સ્ટેશનથી 1 કલાક 20 મિનિટ વહેલી એટલે કે 19.15 કલાકના વર્તમાન નિર્ધારિત સમયને બદલે 17.55 કલાકે ઉપડશે. ઢસા અને સુરત વચ્ચેના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે રાજુલા સ્ટેશન પર 18.35/18.37 કલાક, સાવરકુંડલા સ્ટેશન પર 19.44/19.45 કલાક, લીલીયા મોટા સ્ટેશન પર 20.22/20.23 કલાક અને દામનગર સ્ટેશન પર 21.00/21.01 કલાકનો રહેશે.2. ટ્રેન નંબર 20955 સુરત – મહુવા સુપરફાસ્ટ હવે 24મી ઓગસ્ટ, 2024થી ટ્રેન નંબર 19255 સુરત – મહુવા એક્સપ્રેસ તરીકે ઓળખાશે. સુરત અને દામનગર વચ્ચેની આ ટ્રેનના સમયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, માત્ર લીલીયા મોટા અને મહુવા વચ્ચેના સ્ટેશનોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે લીલીયા મોટા સ્ટેશન પર 07.25/07.26 કલાક, સાવરકુંડલા સ્ટેશન પર 08.10/08.11 કલાક અને રાજુલા સ્ટેશન પર 08.55/08.56 કલાકનો રહેશે. આ ટ્રેન તેના વર્તમાન નિર્ધારિત સમય સવારે 09.10 ના બદલે 55 મિનિટ મોડી એટલે કે સવારે 10.05 કલાકે મહુવા સ્ટેશન પહોંચશે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here