Sunday, February 23, 2025
Homenationalમુસાફરો સાથે ગેરવર્તન, વિમાનમાંથી નીચે ઉતારવા પાયલટે કર્યું આવું

મુસાફરો સાથે ગેરવર્તન, વિમાનમાંથી નીચે ઉતારવા પાયલટે કર્યું આવું

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

કોલકાતાથી બાગડોગરા માટે ઉડાન ભરી રહેલા એરએશિયાના વિમાનમાં યાત્રીઓ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. મુસાફરોએ આરોપ લગાવ્યાં હતાં કે પહેલા તો વિમાનને ટેકઓફ કરવામાં મોડું થયું હતું જેથી તેમને ખૂબ જ રાહ જોવી પડી હતી પછી તેમને નીચે ઉતારવા માટે એસીની તીવ્રતા ખૂબ જ વધારવામાં આવી હતી.આ વિમાનમાં IOCના ડિરેક્ટર દીપાંકર પણ હતાં. દીપાંકરના જણાવ્યાનુસાર ફ્લાઈટનો ઉડ્ડયન સમય સવારે 9 કલાકે હતો. પહેલા ફ્લાઈટ અડધો કલાક મોડી પડી હતી. આ પછી ફ્લાઈટ ચાર કલાક મોડી થઈ હતી. જે પછી મુસાફરોને દોઢ કલાક સુધી ખાધા પીધા વગર જ ફ્લાઈટમાં બેસી રહેવું પડ્યું હતું.તેમણે એ પણ જણાવ્યું કે પાયલોટે કોઈ જ કારણ વગર પ્લેનમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું અને વરસાદના કારણે જ્યારે લોકોએ નીચે ઉતરવાની ના પાડી ત્યારે AC એટલું તીવ્ર કર્યું જેથી વિમાનમાં જ ધુમ્મસ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું.આ પછી એસીની ઝડપ વધારતાં લોકોનો દમ ઘૂટવા લાગ્યો તેમજ અનેક મહિલાઓ અને બાળકોને ઉલ્ટીઓ થવા લાગી હતી. એરએશિયાએ વિમાન મોડું થવાની વાત સ્વીકારી હતી અને સમગ્ર ઘટના પર અફસોસ જાહેર કર્યો હતો. કંપનીએ આ પછી ઓફિશ્યિલ નિવેદન પણ જાહેર કર્યું હતું

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img