Saturday, July 25, 2026
HomenationalJ&K: યાસીન મલિકની ધરપકડ, હુર્રિયત ચીફ નજરબંધ

J&K: યાસીન મલિકની ધરપકડ, હુર્રિયત ચીફ નજરબંધ

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદીઓ પર કડલ વલણ કરાઈ રહ્યું છે. હવે આ ક્રમમાં જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટ (JKLF)ના પ્રમુખ યાસીન મલિકની ધરપકડ કર્યા બાદ હૂર્રિયત કોન્ફરન્સના મીરવાઈજ ઉમર ફારૂકને પણ નજરબંધ કરી દેવામાં આવ્યા છે. મીરવાઈઝ હુર્રિયત કોન્ફરન્સના જૂથ પ્રમુખ છે. અલગતાવાદી નેતાઓને ઘાટીમાં વિરોધ-પ્રદર્શનની આગેવાની કરવાથી રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

જમ્મૂ-કાશ્મીરમાં બુધવારથી જ રાજ્યપાલ શાસન લાગૂ કરાયું છે. મંગળવારે ભાજપે જમ્મૂ-કાશ્મીર સરકારમાંથી પોતાનું સમર્થન પાછો ખેંચવાનો નિર્ણય લીધો હતો. પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, મલિકને ગુરુવારે સવારે તેના મૈસૂમા સ્થિત ઘરથી ધરપકડ કરવામાં આવી હતી. તેને કોઠીબાગ સ્થિત પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો છે. હુર્રિયત કોન્ફરન્સના કટ્ટરપંથી જૂથના અધ્યક્ષ સૈયદ અલી શાહ ગિલાની પણ નજરબંધ છે.સામાન્ય નાગરિકોના કથિત રીતે સુરક્ષા દળોની ગોળીબારીમાં મોત અને વરિષ્ઠ પત્રકાર શુજાત બુખારીની હત્યાના વિરોધમાં અલગતાવાદીઓએ જોઈન્ટ રેજિસ્ટેંસ લીડરશિપના બેનર હેઠળ ગુરુવારે હડતાળ કરવાની જાહેરાત કરી હતી. શુજાત બુખારી અને તેમના બે પર્સનલ સુરક્ષાકર્મીઓની 14 જૂને ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.પાછલા દિવસોમાં કેન્દ્રિય ગૃહ મંત્રાલયે ઈદ બાદ ઘાટીમાં સીઝફાયર વધારવાથી ઈનકાર કર્યો હતો. રમજાન દરમિયાન સીઝફાયર હોવા છતાં આંતકી ઘટનાઓમાં 265 ટકા વધારો થયો હતો. આ કારણે સીઝફાયર કરવાના મોદી સરકારના નિર્ણયની નિંદા થઈ હતી. સીઝફાયર ખતમ થયા બાદ ઉમ્મીદ કરાઈ રહી હતી કે ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ સેનાનું ઓપરેશન ઝડપી બનશે. આ ઉપરાંત કટ્ટરપંથીઓ પર પણ કડક વલણ કરવામાં આવશે

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories