Tuesday, March 11, 2025
Homenationalમોદી સરકારની સાથે હોવા જેડીયુ દ્વારા જાહેરાત કરાઈ

મોદી સરકારની સાથે હોવા જેડીયુ દ્વારા જાહેરાત કરાઈ

Date:

spot_img

Related stories

એર ઈન્ડિયા ગ્રુપે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ ફ્લાઇટ્સ...

એર ઈન્ડિયા ગ્રુપે વર્કપ્લેસમાં સમાવેશકતાના મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેની...

અદાણી વિલ્મરની ફોર્ચ્યુન સુપોષણ પહેલ કુપોષણ અને એનિમિયા સામે...

ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકીની એક...

IASEW દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન (IASEW) દ્વારા 50મા...

મહિલા દિવસની ઉજવણી કરવા GLS University ફેકલ્ટી ઓફ કોમર્સ...

S/HE ફેસ્ટ 2025ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા...

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા...

અમદાવાદનું "જીવા હરિ ફાઉન્ડેશન" વર્ષ 2021થી કાર્યરત છે અને...

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ* "શ્રીમતી વેદાંત" નું આયોજન કરીને એક...
spot_img

પટણા, તા. ૮
કલમ ૩૭૦ને લઇને હજુ સુધી વિરોધ કરી રહેલી નીતિશકુમારની પાર્ટી જેડીયુ દ્વારા આ મામલામાં યુ ટર્ન લેવામાં આવ્યો છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ આરસીપી સિંહે કહ્યું છે કે, આ કાનૂન બની ગયું છે અને કાનૂન સમગ્ર દેશમાં લાગૂ થાય છે. આવી સ્થતિમાં અમને તમામને કાયદાઓનું પાલન કરવું જાઇએ. સિંહે કહ્યું હતું કે, આ મુદ્દા ઉપર તમામને કેન્દ્ર સરકારની સાથે રહેવાની જરૂર છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના ખુબ જ નજીકના ગણાતા આરસીપી સિંહે કહ્યું છે કે, પાર્ટીએ છેલ્લી સંસદમાં આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, અમારા સ્વર્ગસ્થ નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝે કહ્યું હતું કે, અમે કોઇપણ વિવાદાસ્પદ પ્રસ્તાવને ટેકો આપીશું નહીં જેમાં ત્રિપલ તલાક અને રામ મંદિર જેવા મુદ્દા પણ સામેલ છે. આવી સ્થતિમાં અમે આ મામલાનો વિરોધ કરી રહ્યા છે પરંતુ હવે આ કાયદો બની ગયો છે ત્યારે આનો વિરોધ કરવાનો કોઇ મતલબ નથી. કેન્દ્ર સરકારની સાથે રહેવાની જરૂર છે. ૩૭૦ના વિરોધ બાદ નીતિશકુમારની પાર્ટીમાં પણ વિભાજનની સ્થતિ જાવા મળી રહી હતી. પાર્ટીની અંદર અનેક નેતાઓ માટેની રહ્યા હતા કે, આ બિલનું સમર્થન કરવાની જરૂર છે. સુત્રોના કહેવા મુજબ પાર્ટીની અંદર જ એક વર્ગ છે જે નીતિશકુમારના વલણને લઇને નાખુશ છે. આ નેતાઓએ નીતિશકુમારને પોતાના વલણ અંગે જાણ કરી દીધી છે. જેડીયુના નેતા અજય આલોકે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર ફેરરચના બિલની સામે અપનાવવામાં આવેલા વલણની ફેર સમીક્ષા કરવી જાઇએ. અલબત્ત જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ પાર્ટીના વલણનો બચાવ કર્યો છે. આ મુદ્દા ઉપર વોકઆઉટ કરવા અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું છે કે, લોકનાયક જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા અને ફર્નન્ડઝ જેવા દિગ્ગજ નેતાઓની વિચારધારા મુજબ આ બાબત છે.

એર ઈન્ડિયા ગ્રુપે માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત વિવિધ ફ્લાઇટ્સ...

એર ઈન્ડિયા ગ્રુપે વર્કપ્લેસમાં સમાવેશકતાના મહત્વને પુનઃસ્થાપિત કરવાની તેની...

અદાણી વિલ્મરની ફોર્ચ્યુન સુપોષણ પહેલ કુપોષણ અને એનિમિયા સામે...

ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓ પૈકીની એક...

IASEW દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અનોખી ઉજવણી

ઇન્ડિયન એકેડેમી ફોર સેલ્ફ એમ્પ્લોઇડ વિમેન (IASEW) દ્વારા 50મા...

મહિલા દિવસની ઉજવણી કરવા GLS University ફેકલ્ટી ઓફ કોમર્સ...

S/HE ફેસ્ટ 2025ના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા...

ઈન્ટરનેશનલ વુમન્સ ડે નિમિતે “જીવા હરિ ફાઉન્ડેશન” દ્વારા મહિલા...

અમદાવાદનું "જીવા હરિ ફાઉન્ડેશન" વર્ષ 2021થી કાર્યરત છે અને...

વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરવામાં...

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ* "શ્રીમતી વેદાંત" નું આયોજન કરીને એક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here