Friday, June 5, 2026
Homenationalમોદી સરકારની સાથે હોવા જેડીયુ દ્વારા જાહેરાત કરાઈ

મોદી સરકારની સાથે હોવા જેડીયુ દ્વારા જાહેરાત કરાઈ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

પટણા, તા. ૮
કલમ ૩૭૦ને લઇને હજુ સુધી વિરોધ કરી રહેલી નીતિશકુમારની પાર્ટી જેડીયુ દ્વારા આ મામલામાં યુ ટર્ન લેવામાં આવ્યો છે. જેડીયુના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ આરસીપી સિંહે કહ્યું છે કે, આ કાનૂન બની ગયું છે અને કાનૂન સમગ્ર દેશમાં લાગૂ થાય છે. આવી સ્થતિમાં અમને તમામને કાયદાઓનું પાલન કરવું જાઇએ. સિંહે કહ્યું હતું કે, આ મુદ્દા ઉપર તમામને કેન્દ્ર સરકારની સાથે રહેવાની જરૂર છે. બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારના ખુબ જ નજીકના ગણાતા આરસીપી સિંહે કહ્યું છે કે, પાર્ટીએ છેલ્લી સંસદમાં આ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે, અમારા સ્વર્ગસ્થ નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝે કહ્યું હતું કે, અમે કોઇપણ વિવાદાસ્પદ પ્રસ્તાવને ટેકો આપીશું નહીં જેમાં ત્રિપલ તલાક અને રામ મંદિર જેવા મુદ્દા પણ સામેલ છે. આવી સ્થતિમાં અમે આ મામલાનો વિરોધ કરી રહ્યા છે પરંતુ હવે આ કાયદો બની ગયો છે ત્યારે આનો વિરોધ કરવાનો કોઇ મતલબ નથી. કેન્દ્ર સરકારની સાથે રહેવાની જરૂર છે. ૩૭૦ના વિરોધ બાદ નીતિશકુમારની પાર્ટીમાં પણ વિભાજનની સ્થતિ જાવા મળી રહી હતી. પાર્ટીની અંદર અનેક નેતાઓ માટેની રહ્યા હતા કે, આ બિલનું સમર્થન કરવાની જરૂર છે. સુત્રોના કહેવા મુજબ પાર્ટીની અંદર જ એક વર્ગ છે જે નીતિશકુમારના વલણને લઇને નાખુશ છે. આ નેતાઓએ નીતિશકુમારને પોતાના વલણ અંગે જાણ કરી દીધી છે. જેડીયુના નેતા અજય આલોકે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર ફેરરચના બિલની સામે અપનાવવામાં આવેલા વલણની ફેર સમીક્ષા કરવી જાઇએ. અલબત્ત જેડીયુના વરિષ્ઠ નેતા કેસી ત્યાગીએ પાર્ટીના વલણનો બચાવ કર્યો છે. આ મુદ્દા ઉપર વોકઆઉટ કરવા અંગે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું છે કે, લોકનાયક જયપ્રકાશ નારાયણ, રામમનોહર લોહિયા અને ફર્નન્ડઝ જેવા દિગ્ગજ નેતાઓની વિચારધારા મુજબ આ બાબત છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here