Sunday, February 23, 2025
HomeGujaratAhmedabadવોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે મળીને 78માં સ્વતંત્રતા દિવસની...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે મળીને 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના સહયોગથી ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફ્લેગ હોસ્ટિંગ પણ કરાયું. આ ઇવેન્ટ સ્વતંત્રતાની ભાવના અને આપણા સમાજમાં હેલ્થકેર પ્રોફેશનલ્સની મહત્વપૂર્ણ ભૂમિકાનું સન્માન કરે છે.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉ. ભરત કાકડિયા ઉપસ્થિત રહ્યાં હતા, જેમણે જાહેર આરોગ્યની સુરક્ષામાં ડોકટરોની મહત્વની ભૂમિકા અને રાષ્ટ્રની સુખાકારી માટેના તેમના સમર્પણ વિશે વાત કરી હતી. તેમણે મેડિકલ કેરને આગળ વધારવા અને સમુદાયને ટેકો આપવા માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ અને આઇએમએના પ્રયાસોની પ્રશંસા કરી. આ ઉપરાંત, આઇએમએ રાજકોટના પ્રેસિડેન્ટ ડૉ. કાંત જોગાણી, આઇએમએ રાજકોટના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. તેજસ કરમટા તથા આઇએમએ રાજકોટના ઓનરરી સેક્રેટરી ડૉ. અમીષ મહેતા પણ હાજર રહ્યાં હતા. દરેક અતિથિએ એ બાબત પર ભાર મૂક્યો કે કેવી રીતે સ્વતંત્રતા ગુણવત્તાયુક્ત હેલ્થકેરને ઍક્સેસ કરવાની ક્ષમતા અને મેડિકલ પ્રોફેશનલ્સના સમર્પણ સાથે સંકળાયેલી છે જેઓ તેને પ્રદાન કરવા માટે અથાગ મહેનત કરે છે.આ સમારોહમાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના સેન્ટર હેડ ડૉ. મનીષ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા કે જેમણે હેલ્થકેર સહિત જીવનના દરેક પાસાઓમાં સ્વતંત્રતાના મહત્વને ઉજાગર કરતા હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેવી રીતે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ લોકોની સેવા કરવાની પ્રતિબદ્ધતા સ્વતંત્રતાની સાચી ભાવનાનું ઉદાહરણ આપે છે.આ કાર્યક્રમો આપણે જે સ્વતંત્રતાઓની ઉજવણી કરીએ છીએ તેની યાદ આપાવે છે. ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનું સતત યોગદાન તે સુનિશ્ચિત કરે છે કે આ સ્વતંત્રતાઓને તેમની કરુણાપૂર્ણ સંભાળ અને સેવા દ્વારા જાળવી રાખવામાં આવે.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here