Tuesday, July 21, 2026
HomeGujaratAhmedabadવોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે મળીને 78માં સ્વતંત્રતા દિવસની...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે મળીને 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી

Date:

Related stories

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટ દ્વારા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના સહયોગથી ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ગર્વભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ફ્લેગ હોસ્ટિંગ પણ કરાયું. આ ઇવેન્ટ સ્વતંત્રતાની ભાવના અને આપણા સમાજમાં હેલ્થકેર પ્રોફેશનલ્સની મહત્વપૂર્ણ ભૂમિકાનું સન્માન કરે છે.આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે આઇએમએ ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉ. ભરત કાકડિયા ઉપસ્થિત રહ્યાં હતા, જેમણે જાહેર આરોગ્યની સુરક્ષામાં ડોકટરોની મહત્વની ભૂમિકા અને રાષ્ટ્રની સુખાકારી માટેના તેમના સમર્પણ વિશે વાત કરી હતી. તેમણે મેડિકલ કેરને આગળ વધારવા અને સમુદાયને ટેકો આપવા માટે વોકહાર્ટ હોસ્પિટલ્સ અને આઇએમએના પ્રયાસોની પ્રશંસા કરી. આ ઉપરાંત, આઇએમએ રાજકોટના પ્રેસિડેન્ટ ડૉ. કાંત જોગાણી, આઇએમએ રાજકોટના વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. તેજસ કરમટા તથા આઇએમએ રાજકોટના ઓનરરી સેક્રેટરી ડૉ. અમીષ મહેતા પણ હાજર રહ્યાં હતા. દરેક અતિથિએ એ બાબત પર ભાર મૂક્યો કે કેવી રીતે સ્વતંત્રતા ગુણવત્તાયુક્ત હેલ્થકેરને ઍક્સેસ કરવાની ક્ષમતા અને મેડિકલ પ્રોફેશનલ્સના સમર્પણ સાથે સંકળાયેલી છે જેઓ તેને પ્રદાન કરવા માટે અથાગ મહેનત કરે છે.આ સમારોહમાં વોકહાર્ટ હોસ્પિટલ્સ, રાજકોટના સેન્ટર હેડ ડૉ. મનીષ અગ્રવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા કે જેમણે હેલ્થકેર સહિત જીવનના દરેક પાસાઓમાં સ્વતંત્રતાના મહત્વને ઉજાગર કરતા હૃદયસ્પર્શી વક્તવ્ય આપ્યું હતું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેવી રીતે ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ લોકોની સેવા કરવાની પ્રતિબદ્ધતા સ્વતંત્રતાની સાચી ભાવનાનું ઉદાહરણ આપે છે.આ કાર્યક્રમો આપણે જે સ્વતંત્રતાઓની ઉજવણી કરીએ છીએ તેની યાદ આપાવે છે. ડૉક્ટર્સ અને મેડિકલ સ્ટાફનું સતત યોગદાન તે સુનિશ્ચિત કરે છે કે આ સ્વતંત્રતાઓને તેમની કરુણાપૂર્ણ સંભાળ અને સેવા દ્વારા જાળવી રાખવામાં આવે.

અમદાવાદની આગ તેમજ યુગાન્ડામાં બસ દુર્ઘટનામાં અવસાન પામેલા લોકોને...

       અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં અચાનક...

પોલીકેબ ઈન્ડિયા લિમિટેડ – સૌથી વધુ પ્રથમ ત્રિમાસિક ગાળાની...

નાણાંકીય વર્ષ 2027ના પ્રથમ ત્રિમાસિક ગાળાની આવક રૂ. 82,097...

મેઘના ઇન્ફ્રાકૉન ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે 2.8 લાખ ચોરસ ફીટનો’મેઘના વન’...

થાણેમાં જળાશયનો સુંદર નજારો ધરાવતો પ્રથમ બાયોફિલિક કમર્શિયલ પ્રોજેક્ટ,...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ દ્વારા આનંદ બા વૃદ્ધાશ્રમને...

રોટરી ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ ના સભ્યોએ રણાસણ ખાતે...

‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’: શ્રી જય ઠાડેશ્વર પોતાની ઉદ્યોગસાહસિકતા,...

અમદાવાદ, ૧૭ જુલાઈ, ૨૦૨૬: જીએલએસ યુનિવર્સિટી દ્વારા 'ડીકોડેડ વિથ...

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here