Tuesday, July 28, 2026
HomeEntertainmentશાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી ગયો

શાહરુખ ખાન આદેશ શ્રીવાસ્તવના પુત્રને મદદ કરવાનું વચન ભૂલી ગયો

Date:

Related stories

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

અર્થ બાય એમ્ક્યૉરે મેદસ્વીપણાની સમસ્યા સામે લડવાં અભિયાન શરૂ...

નમિતા થાપર દ્વારા રાષ્ટ્રવ્યાપી સોશિયલ-ફર્સ્ટ જાગૃતિ પહેલ અભિયાન નિષ્ણાત સંચાલિત, 30-સેકન્ડના...

બજાજ ફિનસર્વ સ્મોલ કેપ ફંડનું એક વર્ષ પૂર્ણ, શરૂઆતથી...

૨૭ જુલાઈ ૨૦૨૬, મુંબઈ: બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે બજાજ ફિનસર્વ...

વંદે ભારતમ્ પહેલમાં પ્રાપ્ત અરજીઓની સંખ્યા 25,000+ થઈ ગઈ;...

અમદાવાદ, 27 જુલાઈ, 2026 : અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા શરૂ કરેલી...

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે...

આંબલી રોડને મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ. સુધારેલી સમયસારણી 17...

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

સંગીતકાર અને ગાયક આદેશ શ્રીવાસ્તવ મરણપથારીએ હતા ત્યારે તેમના પુત્રને કેરિયરમાં મદદ કરવાનું વચન શાહરુખ ખાને આપ્યું હતું. હવે શાહરુખે આપેલો નંબર બંધ થઈ ચૂક્યો છે અને આદેશ શ્રીવાસ્તવની પત્ની તથા ભૂતપૂર્વ અભિનેત્રી વિજ્યેતા પંડિત શાહરુખનો નંબર શોધી રહી છે. શાહરુખ આદેશ શ્રીવાસ્તવની ખબર કાઢવા ગયો હતો ત્યારે આદેશે તેનો હાથ પકડી પુત્ર અવિતેશ તરફ ઈશારો કરીને કહ્યું હતું કે તેની કારકિર્દીમાં મદદ કરજે. શાહરુખે ત્યારે સંમતિ આપી હતી. ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં કેન્સરના કારણે આદેશનું નિધન થયું હતું. વિજયેતાના જણાવ્યા મુજબ તે હજી સુધી શાહરૂખ ખાનનો સંપર્ક કરી શકી નથી.તેના પુત્રને શાહરૂખે તે વખતે આપેલો નંબર બંધ થઈ ગયો છે. વિજ્યેતાએ કહ્યું હતું કે મારા સંગીતકાર ભાઈઓ જતીન લલીતે શાહરુખની કેરિયરમાં ઘણું યોગદાન આપ્યું છે. શાહરુખે એ વાતને પણ ધ્યાને રાખીને અમારા સંકટના દિવસોમાં અમારી મદદ કરવી જોઈએ.

એક્સિસ ફાયનાન્સે ડેટા આધારિત ક્રેડિટ નિર્ણય લેવાની પ્રક્રિયાને ઝડપી કરવા...

લોન પ્રોસેસ સમયમાં ઝડપ, એકરૂપતા લાવલા અને ડેટા આધારિત...

અર્થ બાય એમ્ક્યૉરે મેદસ્વીપણાની સમસ્યા સામે લડવાં અભિયાન શરૂ...

નમિતા થાપર દ્વારા રાષ્ટ્રવ્યાપી સોશિયલ-ફર્સ્ટ જાગૃતિ પહેલ અભિયાન નિષ્ણાત સંચાલિત, 30-સેકન્ડના...

બજાજ ફિનસર્વ સ્મોલ કેપ ફંડનું એક વર્ષ પૂર્ણ, શરૂઆતથી...

૨૭ જુલાઈ ૨૦૨૬, મુંબઈ: બજાજ ફિનસર્વ મ્યુચ્યુઅલ ફંડે બજાજ ફિનસર્વ...

વંદે ભારતમ્ પહેલમાં પ્રાપ્ત અરજીઓની સંખ્યા 25,000+ થઈ ગઈ;...

અમદાવાદ, 27 જુલાઈ, 2026 : અદાણી ગ્રૂપના ચેરમેન શ્રી ગૌતમ અદાણી દ્વારા શરૂ કરેલી...

અમદાવાદ–ઓખા વંદે ભારત એક્સપ્રેસમાં થશે મહત્વપૂર્ણ ફેરફારો: અમદાવાદના બદલે...

આંબલી રોડને મળશે વંદે ભારત એક્સપ્રેસની ભેટ. સુધારેલી સમયસારણી 17...

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here