Monday, February 24, 2025
HomeEntertainmentBollywoodસલમાનને લઈ સૂરજ બડજાત્યા 'પ્રેમ કી શાદી' બનાવશે

સલમાનને લઈ સૂરજ બડજાત્યા ‘પ્રેમ કી શાદી’ બનાવશે

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

સલમાન ખાન ફરી સૂરજ બડજાત્યાની ફિલ્મમાં કામ કરવાનો છે. સૂરજની ‘મૈને પ્યાર કિયા’ તથા ‘હમ આપ કે હૈ કૌન’ સલમાનની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. છેલ્લે તેણે સૂરજની ‘પ્રેમ રતન ધન પાયો’માં કામ કર્યું હતું. હવે નવી ફિલ્મનું ટાઈટલ ‘પ્રેમ કી શાદી’ હોવાનું ચર્ચાય છે. 

આ ફિલ્મની વાર્તા ફિલ્મના નાયકની આસપાસ જ ફરે છે. તે પોતાના જીવનસાથી તરીકે ેક આદર્શ યુવતીની સોધ કરતો હોય છે.  વાર્તાનો વિષય સલમાન ખાનના પ્રશંસકોને રોમંચિત કરનારો છે.૫૭ વર્ષીય સલમાન ખાને હજી સુધી લગ્ન કર્યા નથી. પરંતુ તેના ચાહકો તેને રૂપેરી પડદે જરૂર લગ્ન કરતા જુવે તેવી પુરી શક્યતા છે. 

અહેવાલો મુજબ સલમાન ખાન અને સૂરજ બડજાત્યા પ્રેમ કી શાદી વિષય પર ઘણા સમયથી ચર્ચા કરી રહ્યા છે. હવે જાણવા મળ્યા મુજબ ફિલ્મની ઘણી બધી વિગતો નક્કી થઈ ગઈ છ અને ફિલ્મનું શૂટિંગ જલદી શરૂ થાયતેવી શક્યતા છે. ે 

થોડા જ મહીનાઓમાં ફિલ્મની અન્ય સ્ટાર કાસ્ટ વિશે પણ નિર્ણય લેવાઇ જશે.આ ફિલ્મ વહેલામાં વહેલી કદાચ ૨૦૨૪ની દિવાળી આસપાસ રિલીઝ થાય તેવી શક્યતા છે. 

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here