Monday, March 9, 2026
HomeEntertainmentBollywoodસૈફ અલી ખાને વણજોઈતો વિવાદ વહોરી

સૈફ અલી ખાને વણજોઈતો વિવાદ વહોરી

Date:

spot_img

Related stories

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...
spot_img

દર થોડાક સમયે કંઈકને કંઈક વિવાદ કે કોન્ટ્રોવર્સી વહોરી લેવાની છોટેનવાબની આદત જલદીથી છુટે એવી નથી. તેમના દીકરાના જન્મ વખતે તેનું નામ તૈમુર રાખીને પણ સૈફ અલી ખાને વણજોઈતો વિવાદ વહોરી લીધો હતો અને એ વખતે પણ સોશિયલ મીડિયા પર સૈફ અને કરિનાને લોકોએ ખૂબ જ ટ્રોલ કર્યા હતા. હવે રાવણ પર ટિપ્પણી કરીને સૈફ અલી ખાને એક નવો જ વિવાદ વહોરી લીધો છે, આ વખતે તો તેના પર લોકોની ધાર્મિક લાગણીને દુભવવાનો આક્ષેપ મૂકીને કેસ પણ નોંધવામાં આવ્યો છે અને ડિસેમ્બર મહિનામાં જ તેની સુનાવણી પણ કરવામાં આવશે. ખેર. આ બધી તો થઈ છોટે નવાબની અંગત જીવનમાં વહોરી લીધેલા વિવાદની વાતો… હવે થોડા બેક ટુ ધ ટ્રેક આવીને તેની પ્રોફેશનલ લાઈફની વાત પણ કરી જ લઈએ.

લાંબા સમય બાદ હવે દર્શકોને સૈફ બેક ટુ બેક ચાર ફિલ્મોમાં જોવા મળશે અને આ સિવાય ઓટીટી પ્લેટફોર્મ પર આવનારી તેની નવી વેબસીરિઝ તો છોગામાં જ… અરે હા, હાલમાં જ સૈફ અલી ખાન તેની આગામી સીરિઝ ‘તાંડવ’ને કારણે સોશિયલ મીડિયા પર ખાસો એવો છવાયેલો છે અને તેની પહેલી ઝલક દર્શકો માટે રિલીઝ કરી દેવામાં આવી છે. તમારી જાણ માટે કે ‘તાંડવ’ અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્મિત અને નિર્દેશિત સીરિઝ છે, જોકે હજી સુધી આ સિરીઝ ક્યારે રીલિઝ થશે એની કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી, પણ ૨૦૨૧માં ગમે ત્યારે આ સીરિઝ રીલિઝ થઈ શકે છે, એવી શક્યતા ઈન્ડસ્ટ્રીના અંદરના ખબરીઓ વ્યક્ત કરી રહ્યા છે. સૈફના ચાહકો માટે એક ગૂડ ન્યુઝ તો એ છે કે ટૂંક સમયમાં જ સૈફ અને કરીના ફરી બીજી વખત મમ્મી-પપ્પા બનવા જઈ રહ્યા છે અને આ સિવાયની બીજા એક ગૂડ ન્યુઝ એ છે કે આગામી બે વર્ષ સુધી સૈફ ખાસ્સો બિઝી રહેવાનો છે, કારણ કે તેણે બેક ટુ બેક ચાર ફિલ્મો સાઈન કરી છે, એટલે આવનારા સમયમાં થિયેટર અને નાનીસ્ક્રીન્સ પર છોટે નવાબનો જ જાદુ છવાયેલો રહેશે. પણ વાત જો તેની આવનારી સીરિઝ ‘તાંડવ’ની હોય તો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા પોસ્ટરમાં તેનો ચહેરો તો નથી દેખાઈ રહ્યો પણ એક વાત તો સ્પષ્ટ છે કે તે કોઈ દમદાર અને પાવરફૂલ રાજનેતાનો રોલ કરી રહ્યો છે. પોસ્ટરમાં સૈફની સામે લોકોની ભીડ દેખાઈ રહી છે, જે તેની સામે હાથ જોડીને ઊભી છે અને સૈફ તેમની સામે એકદમ જડબેસલાક બંધ કરેલી મુઠ્ઠી બાંધીને ઊભેલો જોવા મળે છે. ટૂંક સમયમાં જ સીરિઝનું પહેલું ટિઝર રીલિઝ કરવામાં આવશ અને એવી આશા સેવાઈ રહી છે કે ટિઝર રિલીઝ કરવાની સાથે સાથે આ સિરીઝ ક્યારે રીલિઝ કરવામાં આવશે તેની જાહેરાત પણ કરવામાં આવશે.લાંબા સમયથી સૈફ ફિલ્મો અને સ્ક્રીનથી દૂર હતો, પણ હવે એવું લાગી રહ્યું છે કે અત્યારે તે એકદમ ફૂલફોર્મમાં છે, કારણ કે આ જ વર્ષે તે ‘તાન્હાજી: ધ અનસંગ વૉરિયર’, ‘જવાની જાનેમન’ અને સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’માં કામ કરવો જોવા મળ્યો હતો.

‘દિલ બેચારા’માં તે ગેસ્ટ અપિયરન્સની ભૂમિકા કરતો જોવા મળ્યો હતો.આ સિવાય અત્યારે તેના હાથમાં બીજી ચાર ફિલ્મો હોવાની ચર્ચા પણ બોલીવૂડમાં જોરશોરથી થઈ રહી છે, જેને કારણે તે આગામી એક-દોઢ વર્ષ તો ચોક્કસ જ વ્યસ્ત રહેશે. આઈ નો આઈ નો હવે તમને આ ચાર ફિલ્મો કઈ કઈ છે એ જાણવાની ચટપટ્ટી થઈ રહી હશે, નહીં? ભારે ઉતાવળ તમને તો પણ ઠીક છે આ રહ્યા તમારા સવાલનો જવાબ. આ છે સૈફની આવનારી ચાર ફિલ્મોના નામ ‘ગો ગોવા ગોન-ટુ’, ‘ભુત પુલિસ’, ‘બંટી ઔર બબલી-ટુ’ અને ‘આદિપુરુષ’છે. એક સમય હતો કે જ્યારે મોટી સ્ક્રીન પર કામ કરનારા અભિનેતાઓ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થનારી વેબસીરિઝમાં કામ કરવાનું ટાળતા હતા, પણ હવે સમય બદલાયો છે અને મોટા-મોટા કલાકારો પણ વેબસીરિઝમાં કામ કરતાં અચકાતા નથી. કોરોનાને કારણે જાહેર કરવામાં આવેલા લોકડાઉનમાં થિયેટર્સ બંધ હતા અને તેને પ્રતાપે દર્શકોનો પ્રવાહ ઓટીટી પ્લેટફોર્મ તરફ ફંટાઈ ગયો છે, જે વાત દરેક નાના-મોટા કલાકારો જાણે છે અને એટલે જ કદાચ હવે તેમને ફિલ્મો કે વેબસીરિઝ એવો ખાસ કોઈ ફરક પડતો નથી, તેમનો તો એક જ હેતુ હોય છે કે કોઈ પણ કારણોસર બસ સતત દર્શકોની નજર સામે પોતાની જગ્યા ટકાવી રાખવી છે….

T20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત ચેમ્પિયન, રાષ્ટ્રપતિ અને PM મોદીએ...

T20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવી ભારતે ઈતિહાસ રચ્યો...

સોના-ચાંદીમાં કડાકો : સોનું 1800 તો ચાંદી 7500 રૂપિયા સસ્તી

મિડલ ઈસ્ટમાં ચાલતા યુદ્ધ અને વૈશ્વિક તણાવની વચ્ચે સોના-ચાંદીના...

“ભારત શાંતિના પક્ષમાં,” પશ્ચિમ એશિયા કટોકટી પર રાજ્યસભામાં બોલ્યા...

સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો આજે 9 માર્ચથી શરૂ...

જલ મહોત્સવ 2026નો ભવ્ય શુભારંભ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જળ...

ભારત સરકારના જળ શક્તિ મંત્રાલય હેઠળના પીવાના પાણી અને...

અશોક લેલેન્ડે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે ભાગીદારી કરી, આગામી...

હિન્દુજા ગ્રૂપની ભારતીય ફ્લેગશીપ અને ભારતની અગ્રણી કોમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે આજે પાંચ વખત આઈપીએલ ચેમ્પિયન રહેલી ચેન્નઈ સુપર કિંગ્સ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. તે ચેન્નઈ સુપર કિંગ્સની સત્તાવાર સ્પોન્સર બની છે. આ ભાગીદારી અંતર્ગત અપકમિંગ સીઝનમાં સીએસકેની આઈકોનિક યેલો જર્સીના ફ્રન્ટ રાઈટ ચેસ્ટ પર અશોક લેલેન્ડનો લોગો જોવા મળશે. આ ભાગીદારી સીએસકે અને હિન્દુજા  ગ્રૂપ વચ્ચેના લાંબા સમયથી ચાલતા જોડાણને આગળ ધપાવે છે, જે 15 વર્ષથી વધુ સમયથી ગ્રૂપની બીજી કંપની ગલ્ફ ઓઇલ સાથેના સફળ સહયોગ પર આધારિત છે. આ ભાગીદારીની સત્તાવાર જાહેરાત અશોક લેલેન્ડના ચેન્નઈ સ્થિત હેડક્વાર્ટર ખાતે કંપનીના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજા, અને કંપનીના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે સીએસકેના કેપ્ટન શ્રી ઋતુરાજ ગાયકવાડ, અને ભારતના 2026 અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન શ્રી આયુષ મ્હાત્રેની હાજરીમાં કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સીએસકેની નવી સત્તાવાર જર્સીનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું, જે ચેન્નઈની શ્રેષ્ઠતા અને ઉચ્ચ પર્ફોર્મન્સના વારસામાં ઊંડા મૂળ ધરાવતી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓના એકજૂટ થવાનું પ્રતીક છે. આ ઉજવણીમાં ઉમેરો કરતાં અશોક લેલેન્ડે ખાસ ડિઝાઇન કરેલી સીએસકે ફેન બસ રજૂ કરી હતી. જે ફક્ત સીએસકેના વ્હિસલ પોડુ ચાહકો માટે બનાવવામાં આવી છે. આ ફેન બસ જુસ્સો, ગૌરવ અને પ્રદર્શનની સહિયારી ભાવનાને પ્રતિબિંબિત કરે છે, જે લોકોને જોડવા અને ચાહકોને ક્રિકેટ સીઝનના ઉત્સાહ સાથે જોડવા માટે અશોક લેલેન્ડની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. આ ભાગીદારી અંગે અશોક લેલેન્ડના ચેરમેન શ્રી ધીરજ હિન્દુજાએ જણાવ્યું હતું કે, "અમે ચેન્નઈ સુપર કિંગ્સ સાથે હાથ મિલાવવા બદલ ઉત્સુક છીએ. જે શ્રેષ્ઠતા, સુસંગતતા અને વિજયી થવાના જુસ્સાનું પ્રતિનિધિત્વ કરતી મજબૂત ટીમ છે. આ ભાગીદારી દ્વારા અમે સ્થિતિસ્થાપકતા અને ઉચ્ચ પ્રદર્શનના અમારા સહિયારા મૂલ્યોની ઉજવણી કરીએ છીએ. અમે એવી ટીમને ટેકો આપી રહ્યા છીએ, જેણે અમારા વતનને અપાર ગૌરવ અપાવ્યું છે." ચેન્નઈ સુપર કિંગ્સના મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેએસ વિશ્વનાથને ઉમેર્યું હતું કે, “અમે અશોક લેલેન્ડનું ચેન્નઈ સુપર કિંગ્સ ફેમિલીમાં અમારા સત્તાવાર સ્પોન્સર તરીકે સ્વાગત કરવા માટે ઉત્સુક છીએ. આઈકોનિક બ્રાન્ડ અશોક લેલેન્ડ ચેન્નઈમાં ઊંડા મૂળ ધરાવે છે. તેની શ્રેષ્ઠતાનો વારસો સીએસકેની સફળતાની ગાથાનું પ્રતિબિંબ છે. આ ભાગીદારી હાઈ પર્ફોર્મન્સ, સ્થિતિસ્થાપકતા અને મજબૂત સમુદાય જોડાણ પર બનેલી બે ઈન્સ્ટીટ્યુશન્સને એકજૂટ કરે છે.” અશોક લેલેન્ડના એમડી અને સીઈઓ શ્રી શેનુ અગ્રવાલે આ અંગે જણાવ્યું હતું કે, “અમારી બ્રાન્ડ સ્ટ્રેટેજી હંમેશા અમારા પ્રેક્ષકો સાથે મજબૂત ભાવનાત્મક જોડાણ સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ભાગીદારી જર્સી પર લોગો સુધી સીમિત નથી, પણ તે ચેમ્પિયન્સની યાત્રાનો એક ભાગ બને છે, તે ગુણવત્તા અને ટકાઉપણાના મૂલ્યોને માન આપતાં લાખો ચાહકો સાથે જોડે છે.”

વ્યાજખોરોના ત્રાસથી ગાંધીધામ શહેર ભાજપના મંત્રીનો આપઘાત

કચ્છના ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીના આપઘાત મામલે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here