Tuesday, February 25, 2025
Homenational૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ

૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

મુંબઈ: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ નોંધાયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૮,૮૪,૭૭૩ થઈ છે, એવું આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું. અલબત્ત, કોરોનાને કારણે કુલ ૬૫ મોત થયા હતા, પરિણામે કુલ મૃતકની સંખ્યા અત્યાર સુધીમાં ૪૮,૪૯૯ થઈ છે. ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૪,૩૫૮ દર્દીને સાજા થવાથી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરિણામે કુલ રિકવર કેસની સંખ્યા ૧૭,૭૪,૨૫૫ થઈ છે. રાજ્યમાં સારવાર હેઠળના કુલ દર્દીની સંખ્યા ૬૦,૯૦૫ થઈ છે. મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા ૫૮૬ થઈ છે, પરિણામે કુલ કેસની સંખ્યા ૨,૮૪,૯૯૦. ૨૪ કલાકમાં ૧૦ જેટલા લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૧,૦૧૩ થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧.૧૯ કરોડ જેટલા દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા છે.દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જો આ મહિનાના અંત સુધીમાં કોરોનાની રસી આપવાનું મોટા પાયે ચાલુ કરવાની પરવાનગી આપશે તો રાજ્યમાં પહેલા તબક્કામાં લગભગ ત્રણ કરોડ જેટલા લોકોને રસી મળશે.

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here