Wednesday, August 26, 2026
Homenational૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ

૨૪ કલાકમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ

Date:

Related stories

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

મુંબઈ: છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૩,૮૮૦ નવા કેસ નોંધાયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૮,૮૪,૭૭૩ થઈ છે, એવું આરોગ્ય વિભાગના અહેવાલમાં જણાવ્યું હતું. અલબત્ત, કોરોનાને કારણે કુલ ૬૫ મોત થયા હતા, પરિણામે કુલ મૃતકની સંખ્યા અત્યાર સુધીમાં ૪૮,૪૯૯ થઈ છે. ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૪,૩૫૮ દર્દીને સાજા થવાથી હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરિણામે કુલ રિકવર કેસની સંખ્યા ૧૭,૭૪,૨૫૫ થઈ છે. રાજ્યમાં સારવાર હેઠળના કુલ દર્દીની સંખ્યા ૬૦,૯૦૫ થઈ છે. મુંબઈમાં કોરોનાના કેસની સંખ્યા ૫૮૬ થઈ છે, પરિણામે કુલ કેસની સંખ્યા ૨,૮૪,૯૯૦. ૨૪ કલાકમાં ૧૦ જેટલા લોકોના કોરોનાને કારણે મૃત્યુ થયા હતા, પરિણામે કુલ કેસની સંખ્યા ૧૧,૦૧૩ થઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧.૧૯ કરોડ જેટલા દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા છે.દરમિયાન મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જો આ મહિનાના અંત સુધીમાં કોરોનાની રસી આપવાનું મોટા પાયે ચાલુ કરવાની પરવાનગી આપશે તો રાજ્યમાં પહેલા તબક્કામાં લગભગ ત્રણ કરોડ જેટલા લોકોને રસી મળશે.

પીબીપાર્ટનર્સ કેવી રીતે ગુજરાતના વારિસને ઇન્શ્યોરન્સ આંત્રપ્રિન્યોર (વીમા ઉદ્યોગસાહસિક)...

ગુજરાતના ભાવનગરના મોટર ઇન્શ્યોરન્સ એજન્ટ પાર્ટનર, વારિસ આરીફભાઈ દાસડીયા...

શ્રીભાગવત વિદ્યાપીઠ ખાતે સંસ્કૃત મહાવિદ્યાલય અને ગુરુકુળના નૂતન ભવન...

જયશ્રીકૃષ્ણ સાથે જણાવવાનું કે; શ્રીભાગવતવિદ્યાપીઠ, સોલા, અમદાવાદ ખાતે તા.૨૪/૦૮/૨૦૨૬...

મોમ્સ બિલીફ બ્રાન્ડ હેઠળ કામ કરતી કંપની રેઝ ઓફ...

રેઝ ઓફ બિલીફ લિમિટેડ ('મોમ્સ બિલીફ') ના ₹10ની મૂળ...

ઇન્ડેલ મનીનો રૂ. 500 કરોડના એનસીડી ઇશ્યૂ (રૂ. 250...

• ઇશ્યૂ સાઇઝ રૂ. 500 કરોડ તેના ખુલ્યા તારીખ...

રુદ્ર સંહિતા મુજબ સતી અને પાર્વતી, એ બે બુદ્ધિનાં...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી અભિષેક. રુદ્ર...

પિયર્સને ઓફિશિયલ PTE AI પ્રેક્ટિસ ટૂલ લોંચ કર્યું, જે...

નવી દિલ્હી, ભારત, 24 ઓગસ્ટ, 2026 : પિયર્સન (FTSE:...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here