Sunday, April 20, 2025
HomeGujaratAhmedabad18 ડિસેમ્બરથી સાબરમતી ક્લોન સ્પેશિયલ અમદાવાદથી 15 મિનિટ પહેલા ચાલશે

18 ડિસેમ્બરથી સાબરમતી ક્લોન સ્પેશિયલ અમદાવાદથી 15 મિનિટ પહેલા ચાલશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

અમદાવાદ
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે, અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાબાદ – દરભંગા ક્લોન સ્પેશિયલ (સાપ્તાહિક) ટ્રેનનો 18 ડિસેમ્બર 2020થી અમદાવાદથી ચાલવાના સમયમાં ફેરફાર કરવામા આવ્યો છે. તે અનુસાર આ ટ્રેન તેના નિર્ધારિત સમયથી 15 મિનિટ વહેલા પ્રસ્થાન કરશે. ડિવિઝનલ રેલવે મેનેજર દિપકકુમાર ઝાએ માહિતી આપતા કહ્યું  કે 18 ડિસેમ્બર, 2020થી અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09465 અમદાવાદ દરભંગા સ્પેશિયલ તેના વર્તમાન સમય 20:40 વાગ્યે (દર શુક્રવારે) ની જગ્યાએ 15 મિનિટ પહેલા 20:25 વાગ્યે અમદાવાદ સ્ટેશનથી ઉપડશે. મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખે. રેલ પ્રશાસન દ્વારા આ સંદર્ભમાં આરક્ષિત મુસાફરોને એસએમએસ દ્વારા પણ જાણ કરવામાં આવી રહી છે. 16, 23 અને 30 ડિસેમ્બર 2020 ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 09447 અમદાવાદ – પટના ક્લોન અને 18,25 ડિસેમ્બર 2020 અને 01 જાન્યુઆરી 2021 ના રોજ પટનાથી ચાલનારી ટ્રેન નંબર 09448 પટના – અમદાવાદ કલોન ટ્રેન રદ્દ રહેશે. રેલવે પ્રશાસન દ્વારા નિયમો મુજબ આ ટ્રેનના મુસાફરોને રીફંડ આપવામાં આવશે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here