Sunday, June 1, 2025
HomeGujarat450 વર્ષ પ્રાચીન મંદિરમાં બિરાજમાન બાળ સ્વરૂપ મહાલક્ષ્મી માતાજી, આવી છે અનોખી...

450 વર્ષ પ્રાચીન મંદિરમાં બિરાજમાન બાળ સ્વરૂપ મહાલક્ષ્મી માતાજી, આવી છે અનોખી પરંપરા

Date:

spot_img

Related stories

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...
spot_img

Gajlaxmi Temple Junagadh : જૂનાગઢના દાણાપીઠ વિસ્તારમાં સાડા ચાર સદી જૂનું પ્રાચીન મહાલક્ષ્મી મંદિર આવેલું છે. જેમાં માતાજીનું બાળ સ્વરૂપ બિરાજમાન છે. આજે (29 ઓક્ટોબર)ના ધનતેરસથી મોટી સંખ્યામાં ભાવિકો માતાજીના દર્શન કરવા ઉમટી પડશે. જૂનાગઢમાં તહેવાર પર અનોખી પરંપરા ચાલતી આવી છે.

નવરાત્રીના દિવસોમાં લોકો વાઘેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરવા જાય છે. જ્યારે દિવાળી, નૂતન વર્ષ પર લોકો મહાલક્ષ્મી માતાજીના દર્શને જાય છે. શહેરના દાણાપીઠ વિસ્તારમાં અંદાજે 450 વર્ષ જૂનું મહાલક્ષ્મી માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે.
જેમાં મહાલક્ષ્મીજીના આઠ સ્વરૂપમાનું એક એવા ગજલક્ષ્મી બાળ સ્વરૂપ બિરાજમાન છે. જૂનાગઢમાં દરવર્ષે ધનતેરસથી ભાઈબીજ સુધી મહાલક્ષ્મી માતાજીના દર્શન કરવા જવાની પરંપરા છે.

આજે ધનતેરસથી મહાલક્ષ્મી મંદિર ખાતે વહેલી સવારથી જ ભાવિકો માતાજીના દર્શન માટે ઉમટી પડશે. વહેલી સવારે 5-30થી બપોરે 12-30 સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે.

ગુજરાત સાયન્સ સિટી ખાતે “સમર સાયન્સ એનરિચમેન્ટ પ્રોગ્રામ –...

ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટી, અમદાવાદ દ્વારા 15 મે...

વિશ્વમાં દરેક જગ્યાએ ઉદારતાનો અભાવ છે, તેથી જ અશાંતિ...

"માનસ નાલંદા વિશ્વ વિદ્યાલય" કથારંભે પૂજ્ય બાપુએ અહીંની ધ્યાન...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

ઓપરેશન સિંદૂરની ઝળહળતી સફળતાના વધામણા માટે નોપાજી પોશીદેવી પ્રજાપતિ...

રાજ્યમાં આજે ફરી સાયરન વાગશે : સાંજના 5થી 8...

ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ...

રાજ્યમાં ફરી વક્રી રહ્યો છે કોરોના : અમદાવાદમાં જન્મ...

અમદાવાદમાં નવજાતને કોરોના થયો છે. તેને NICUમાં રખાયું છે....

સમસ્ત મહાજન દ્વારા શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ઓગણવિડ...

શ્રી વિરમગામ ખોડાઢોર પાંજરાપોળ સંસ્થા ખાતે આજરોજ દાતાશ્રીઓના સહયોગથી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here