Sunday, February 23, 2025
Homenational80 બાળકોનું સ્કૂલમાંથી અપહરણ, હેડમાસ્ટરને પણ સાથે લઇ ગયાકિડનેપર

80 બાળકોનું સ્કૂલમાંથી અપહરણ, હેડમાસ્ટરને પણ સાથે લઇ ગયાકિડનેપર

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

પશ્ચિમ કેમરૂનના બમેંદા શહેર સ્થિત એક સ્કૂલના હેડમાસ્ટર સહિત 80 બાળકોનું સોમવારે સવારે અપહરણ કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. હાલ કોઇ પણ અલગાવવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી નથી લીધી.

અલગાવવાદીઓએ શહેરમાં લગાવ્યો કરફ્યૂ

– સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રેસિડન્ટ પૉલ બિયાની ફ્રેન્ચ બોલતી સરકારના વિરોધમાં અલગાવવાદીઓએ કરફ્યૂ લગાવીને રાખ્યો છે.
– તેઓએ પોતાના પ્રદર્શન દરમિયાન સ્કૂલોને પણ બંધ રાખવાની ધમકી આપી હતી, પરંતુ સોમવારે આ સ્કૂલ ખુલ્લી રહી.
– સેનાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ બાળકોને જંગલની તરફ લઇ ગયા હતા. વળી, સરકારના સ્પોક્સપર્સને જણાવ્યું કે, બાળકોને શોધવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું. જો કે, તેમાં હાલ કોઇ સફળતા નથી મળી.
– કેમરૂનમાં અલગાવવાદીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શનો પર સરકારે કડક વલણ દાખવ્યું હતું, ત્યારબાદ 2017થી હિંસક આંદોલન થવા લાગ્યા હતા. એવામાં કેટલાંક લોકો બમેંદા સહિત અન્ય વિસ્તારોને છોડીને ફ્રાન્સના શાંતિપૂર્ણ વિસ્તારમાં જતા રહ્યા હતા.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here