Thursday, July 16, 2026
Homenational80 બાળકોનું સ્કૂલમાંથી અપહરણ, હેડમાસ્ટરને પણ સાથે લઇ ગયાકિડનેપર

80 બાળકોનું સ્કૂલમાંથી અપહરણ, હેડમાસ્ટરને પણ સાથે લઇ ગયાકિડનેપર

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

પશ્ચિમ કેમરૂનના બમેંદા શહેર સ્થિત એક સ્કૂલના હેડમાસ્ટર સહિત 80 બાળકોનું સોમવારે સવારે અપહરણ કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. હાલ કોઇ પણ અલગાવવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી નથી લીધી.

અલગાવવાદીઓએ શહેરમાં લગાવ્યો કરફ્યૂ

– સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રેસિડન્ટ પૉલ બિયાની ફ્રેન્ચ બોલતી સરકારના વિરોધમાં અલગાવવાદીઓએ કરફ્યૂ લગાવીને રાખ્યો છે.
– તેઓએ પોતાના પ્રદર્શન દરમિયાન સ્કૂલોને પણ બંધ રાખવાની ધમકી આપી હતી, પરંતુ સોમવારે આ સ્કૂલ ખુલ્લી રહી.
– સેનાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ બાળકોને જંગલની તરફ લઇ ગયા હતા. વળી, સરકારના સ્પોક્સપર્સને જણાવ્યું કે, બાળકોને શોધવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું. જો કે, તેમાં હાલ કોઇ સફળતા નથી મળી.
– કેમરૂનમાં અલગાવવાદીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શનો પર સરકારે કડક વલણ દાખવ્યું હતું, ત્યારબાદ 2017થી હિંસક આંદોલન થવા લાગ્યા હતા. એવામાં કેટલાંક લોકો બમેંદા સહિત અન્ય વિસ્તારોને છોડીને ફ્રાન્સના શાંતિપૂર્ણ વિસ્તારમાં જતા રહ્યા હતા.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here