Monday, September 14, 2026
Homenational80 બાળકોનું સ્કૂલમાંથી અપહરણ, હેડમાસ્ટરને પણ સાથે લઇ ગયાકિડનેપર

80 બાળકોનું સ્કૂલમાંથી અપહરણ, હેડમાસ્ટરને પણ સાથે લઇ ગયાકિડનેપર

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

પશ્ચિમ કેમરૂનના બમેંદા શહેર સ્થિત એક સ્કૂલના હેડમાસ્ટર સહિત 80 બાળકોનું સોમવારે સવારે અપહરણ કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. હાલ કોઇ પણ અલગાવવાદી સંગઠને આ ઘટનાની જવાબદારી નથી લીધી.

અલગાવવાદીઓએ શહેરમાં લગાવ્યો કરફ્યૂ

– સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, પ્રેસિડન્ટ પૉલ બિયાની ફ્રેન્ચ બોલતી સરકારના વિરોધમાં અલગાવવાદીઓએ કરફ્યૂ લગાવીને રાખ્યો છે.
– તેઓએ પોતાના પ્રદર્શન દરમિયાન સ્કૂલોને પણ બંધ રાખવાની ધમકી આપી હતી, પરંતુ સોમવારે આ સ્કૂલ ખુલ્લી રહી.
– સેનાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમામ બાળકોને જંગલની તરફ લઇ ગયા હતા. વળી, સરકારના સ્પોક્સપર્સને જણાવ્યું કે, બાળકોને શોધવા માટે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું. જો કે, તેમાં હાલ કોઇ સફળતા નથી મળી.
– કેમરૂનમાં અલગાવવાદીઓએ શાંતિપૂર્ણ પ્રદર્શનો પર સરકારે કડક વલણ દાખવ્યું હતું, ત્યારબાદ 2017થી હિંસક આંદોલન થવા લાગ્યા હતા. એવામાં કેટલાંક લોકો બમેંદા સહિત અન્ય વિસ્તારોને છોડીને ફ્રાન્સના શાંતિપૂર્ણ વિસ્તારમાં જતા રહ્યા હતા.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here