Thursday, July 16, 2026
Homenationalવિસાવદરના રાજપરામાં ફાયરિંગ બાદ યુવકનું અપહરણ કરીને 3 બાઇક સળગાવી દીધા

વિસાવદરના રાજપરામાં ફાયરિંગ બાદ યુવકનું અપહરણ કરીને 3 બાઇક સળગાવી દીધા

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

વિસાવદરનાં રાજપરામાં વિધિનાં નાણાની ઉઘરાણીનાં મામલે ગઇકાલે રવિવારે મોડી સાંજે ફાયરિંગની ઘટના બની હતી. હુમલાખોરોએ યુવાનનું અપહરણ કરી ત્રણ બાઇકને સળગાવી દીધા હતા. આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાતા વધુ તપાસ હાથ ધરાઇ છે.

વિધીનાં નાણાની ઉઘરાણી મામલે ઝઘડો થતા હુમલાખોરોએ તોડફોડ કરી

પ્રાપ્ત વિગત મુજબ વિસાવદર તાલુકાનાં રાજપરા ગામે રહેતા જાયદાબેન ભીખુશા રફાઇ નામની મહિલાનાં પતિ ભીખુશા રફાઇએ લાલુ મેર નામનાં શખ્સની વિધિનું કામ કરી આપ્યું હતું. જેમાં ૩ લાખની ઉઘરાણી કરતા શનિવારે સાંજે નાસીર રહીમ, પોપટ મકરાણી, બાલુ મેર સહિતનાં 7 શખ્સો મહિલાને ત્યાં ધસી ગયા હતા. બાદમાં આ શખ્સોએ હુમલો કરી મહિલાનાં 90 હજારની કિંમતનાં સોનાના ચેનની લૂંટ ચલાવી અને જાયદાબેનને કપાળના ભાગે છરી ઝીંકીને નાસી ગયા હતાં. આ અંગે મહિલાએ વિસાવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે પોલીસ કોઇ કાર્યવાહી કરે તે પહેલાં ગઇકાલે રવિવારે સાંજે નાસીર રહીમ, પોપટ મકરાણી, થારૂ મકરાણી અને ત્રણ અજાણ્યા શખ્સો જાયદાબેનની વાડીએ ધસી ગયા હતા. જ્યાં આ શખ્સોએ હવામાં બંદુકમાંથી ફાયરિંગ કર્યું હતું. તેમજ ત્રણ મોટર સાયકલને આગ ચાંપી મકાનમાં તોડફોડ મચાવીને રૂા. દોઢ લાખનું નુકસાન કર્યું હતું. આ પછી પાંચેય શખ્સો મહિલાના પતિ ભીખુશા રફાઇનું અપહરણ કરી ગયા હતાં. આ અંગેની જાણ થતાં વિસાવદરથી પોલીસ કાફલો ધસી ગયો હતો અને મહિલાની બીજી ફરીયાદ લઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here