Monday, April 21, 2025
Homenationalઅર્ણબ ગોસ્વામીએ ટીઆરપી વધારવા લાંચ આપી: પોલીસનો કોર્ટમાં દાવો

અર્ણબ ગોસ્વામીએ ટીઆરપી વધારવા લાંચ આપી: પોલીસનો કોર્ટમાં દાવો

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

મુંબઈ: રિપબ્લિક ચૅનલના વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીએ ચૅનલની ટીઆરપી વધારવા માટે લાંચ આપી હોવાનો દાવો પોલીસે કોર્ટમાં કર્યો હતો. સોમવારે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પોલીસે લેખિતમાં આપ્યા બાદ ટીઆરપી સ્કૅમમાં જામીન પર છૂટેલા ગોસ્વામીને માથે ફરી ધરપકડની તલવાર લટકી રહી હોવાનું કહેવાય છે.આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ૨૪ ડિસેમ્બરે રેટિંગ એજન્સી બીએઆરસીના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની ધરપકડ કરી હતી. પાર્થો દાસગુપ્તા જ ટીઆરપી સ્કૅમના માસ્ટરમાઈન્ડ હોવાનો દાવો ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો.સોમવારે પોલીસે કોર્ટમાં અનેક મહત્ત્વના દાવા કર્યા હતા. ટીઆરપી વધારવા માટે ગોસ્વામીએ દાસગુપ્તાને રોકડ રકમ, ફોરેન ટુર, કીમતી વસ્તુઓ અને દાગીના આપ્યા હોવાનું પોલીસનું કહેવું છે.ક્રાઈમ બ્રાન્ચે ઑક્ટોબરમાં આ ટીઆરપી સ્કૅમનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે પોલીસે રિપબ્લિક ચૅનલ, બૉક્સ સિનેમા અને ફક્ત મરાઠી ચૅનલનાં નામ જાહેર કર્યાં હતાં. ૨૦૧૬થી ૨૦૧૯ના સમયગાળા દરમિયાન ટીઆરપી રૅટિંગ્સ સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાની શંકા પોલીસને છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here