Tuesday, September 15, 2026
Homenationalઅર્ણબ ગોસ્વામીએ ટીઆરપી વધારવા લાંચ આપી: પોલીસનો કોર્ટમાં દાવો

અર્ણબ ગોસ્વામીએ ટીઆરપી વધારવા લાંચ આપી: પોલીસનો કોર્ટમાં દાવો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

મુંબઈ: રિપબ્લિક ચૅનલના વરિષ્ઠ પત્રકાર અર્ણબ ગોસ્વામીએ ચૅનલની ટીઆરપી વધારવા માટે લાંચ આપી હોવાનો દાવો પોલીસે કોર્ટમાં કર્યો હતો. સોમવારે કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન પોલીસે લેખિતમાં આપ્યા બાદ ટીઆરપી સ્કૅમમાં જામીન પર છૂટેલા ગોસ્વામીને માથે ફરી ધરપકડની તલવાર લટકી રહી હોવાનું કહેવાય છે.આ કેસની તપાસ કરી રહેલી પોલીસે ૨૪ ડિસેમ્બરે રેટિંગ એજન્સી બીએઆરસીના ભૂતપૂર્વ સીઈઓ પાર્થો દાસગુપ્તાની ધરપકડ કરી હતી. પાર્થો દાસગુપ્તા જ ટીઆરપી સ્કૅમના માસ્ટરમાઈન્ડ હોવાનો દાવો ક્રાઈમ બ્રાન્ચે કર્યો હતો.સોમવારે પોલીસે કોર્ટમાં અનેક મહત્ત્વના દાવા કર્યા હતા. ટીઆરપી વધારવા માટે ગોસ્વામીએ દાસગુપ્તાને રોકડ રકમ, ફોરેન ટુર, કીમતી વસ્તુઓ અને દાગીના આપ્યા હોવાનું પોલીસનું કહેવું છે.ક્રાઈમ બ્રાન્ચે ઑક્ટોબરમાં આ ટીઆરપી સ્કૅમનો પર્દાફાશ કર્યો હતો. તે સમયે પોલીસે રિપબ્લિક ચૅનલ, બૉક્સ સિનેમા અને ફક્ત મરાઠી ચૅનલનાં નામ જાહેર કર્યાં હતાં. ૨૦૧૬થી ૨૦૧૯ના સમયગાળા દરમિયાન ટીઆરપી રૅટિંગ્સ સાથે ચેડાં કરવામાં આવ્યાં હોવાની શંકા પોલીસને છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here