Thursday, August 6, 2026
HomeGujaratAhmedabadમકતમપુરામાં છ ટેનામેન્ટના બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયા

મકતમપુરામાં છ ટેનામેન્ટના બાંધકામ તંત્ર દ્વારા તોડી પડાયા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ :શહેરના દક્ષિણ-પશ્ચિમ ઝોનના મકતમપુરા વોર્ડમાં મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગ દ્વારા વગર પરવાનગીએ બાંધવામાં આવેલાં છ ટેનામેન્ટના બાંધકામ તોડી પાડી ૬૪૫૮ ચોરસફૂટ ક્ષેત્રફળની જગ્યા દબાણમુકત કરી છે.આ અંગે દક્ષિણ-પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગના સૂત્રોમાંથી મળતી માહીતી મુજબ,મકતમપુરા વોર્ડમાં નરીમાનપુરા ગામ પાસે ફતેવાડી સર્વે નંબર-૧૯૧થી ૧૯૫ પૈકીમાં છ જેટલા રહેઠાણ પ્રકારના ટેનામેન્ટ વગર પરવાનગીએ બાંધી દેવામાં આવ્યા હતા.બાદમાં આ બાંધકામ દુર કરવા અંગે મ્યુનિસિપલ તંત્ર દ્વારા નોટીસ અપાયા પછી પણ બાંધકામ દુર ના કરવામાં આવતા જેસીબી સહીત દબાણની ગાડીઓ અને મજુરોની મદદથી આ બાંધકામ દુર કરાયા છે.પશ્ચિમ ઝોનના સાબરમતી વોર્ડમાં આશારામ આશ્રમના કબજામાં રહેલા મેગીબા સોસાયટી પાસેથી નીકળતા ૧૨ મીટર પહોળા અને ૩૦૦ મીટર લાંબા રસ્તા પરના દબાણો એસ્ટેટ વિભાગે દુર કર્યા છે.ઉપરાંત ચાંદખેડા વોર્ડમાં વિસત-તપોવન રોડ પરના તથા મૈત્રી સર્કલથી જનતાનગર ગાર્ડન સુધીના દબાણ પણ દુર કરવામાં આવ્યા છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here