Saturday, April 19, 2025
Homenationalમુસાફરો સાથે ગેરવર્તન, વિમાનમાંથી નીચે ઉતારવા પાયલટે કર્યું આવું

મુસાફરો સાથે ગેરવર્તન, વિમાનમાંથી નીચે ઉતારવા પાયલટે કર્યું આવું

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

કોલકાતાથી બાગડોગરા માટે ઉડાન ભરી રહેલા એરએશિયાના વિમાનમાં યાત્રીઓ સાથે ગેરવર્તનનો મામલો સામે આવ્યો છે. મુસાફરોએ આરોપ લગાવ્યાં હતાં કે પહેલા તો વિમાનને ટેકઓફ કરવામાં મોડું થયું હતું જેથી તેમને ખૂબ જ રાહ જોવી પડી હતી પછી તેમને નીચે ઉતારવા માટે એસીની તીવ્રતા ખૂબ જ વધારવામાં આવી હતી.આ વિમાનમાં IOCના ડિરેક્ટર દીપાંકર પણ હતાં. દીપાંકરના જણાવ્યાનુસાર ફ્લાઈટનો ઉડ્ડયન સમય સવારે 9 કલાકે હતો. પહેલા ફ્લાઈટ અડધો કલાક મોડી પડી હતી. આ પછી ફ્લાઈટ ચાર કલાક મોડી થઈ હતી. જે પછી મુસાફરોને દોઢ કલાક સુધી ખાધા પીધા વગર જ ફ્લાઈટમાં બેસી રહેવું પડ્યું હતું.તેમણે એ પણ જણાવ્યું કે પાયલોટે કોઈ જ કારણ વગર પ્લેનમાંથી નીચે ઉતરવાનું કહ્યું હતું અને વરસાદના કારણે જ્યારે લોકોએ નીચે ઉતરવાની ના પાડી ત્યારે AC એટલું તીવ્ર કર્યું જેથી વિમાનમાં જ ધુમ્મસ જેવું વાતાવરણ છવાઈ ગયું હતું.આ પછી એસીની ઝડપ વધારતાં લોકોનો દમ ઘૂટવા લાગ્યો તેમજ અનેક મહિલાઓ અને બાળકોને ઉલ્ટીઓ થવા લાગી હતી. એરએશિયાએ વિમાન મોડું થવાની વાત સ્વીકારી હતી અને સમગ્ર ઘટના પર અફસોસ જાહેર કર્યો હતો. કંપનીએ આ પછી ઓફિશ્યિલ નિવેદન પણ જાહેર કર્યું હતું

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img