Sunday, May 4, 2025
Homenationalછેલ્લા બે મહિનામાં જમ્મુ કાશ્મીરમાં આતંકનો સફાયો, અથડામણમાં 21 આતંકવાદીઓ ઠાર કર્યા

છેલ્લા બે મહિનામાં જમ્મુ કાશ્મીરમાં આતંકનો સફાયો, અથડામણમાં 21 આતંકવાદીઓ ઠાર કર્યા

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

સેનાએ જાન્યુઆરીમાં ચાર, ફેબ્રુઆરીમાં ત્રણ, માર્ચમાં એક આંતકીને ઠાર કર્યો

પાંચ મહિનામાં સેના સાથેની અથડામણમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા

સેના સતત સરહદ પારથી આતંકવાદીઓના નાપાક મનસૂબાને કચડી રહી છે. જૂન અને જુલાઈ મહિનામાં સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓના નાપાક ઈરાદાને સફળ થવા દીધા નથી. અહેવાલો અનુસાર, આ બે મહિનામાં સેનાએ ખીણમાંથી 21 આતંકીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે. સુરક્ષા દળો દ્વારા આ આંકડા 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે જાહેર કરવામાં આવ્યા છે. આ બે મહિનામાં આતંકવાદીઓએ જોરદાર ઘૂસણખોરી કરી હતી અને સેનાએ તેમને પોતાની શૈલીમાં જવાબ આપ્યો હતો. વર્ષના પહેલા પાંચ મહિનામાં સેના સાથેની અથડામણમાં 14 આતંકવાદીઓ માર્યા ગયા હતા.જાન્યુઆરીથી એપ્રિલ વચ્ચે જમ્મુ અને કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જાન્યુઆરીમાં ચાર, ફેબ્રુઆરીમાં ત્રણ, માર્ચમાં એક આંતકીને ઠાર કર્યો છે. મે મહિનામાં છ આતંકીઓના મોત સાથે ગ્રાફ વધ્યો હતો અને જૂનમાં 13 આતંકીઓ ઠાર કર્યા. 20મી જુલાઈ સુધી આઠ આતંકવાદીઓના મોતના અહેવાલો મળી રહ્યા છે.આ વર્ષની 1 જાન્યુઆરીથી 20 જુલાઈની વચ્ચે અને 2022ના સમાન સમયગાળા દરમિયાન માર્યા ગયેલા આતંકવાદીઓની સંખ્યામાં 73%નો ઘટાડો થયો છે. સુરક્ષા નિષ્ણાતોએ આ વલણને આતંકવાદી પ્રવૃત્તિ પર અંકુશ અને સ્થાનિક ભરતીમાં ઘટાડા માટે જવાબદાર ગણાવ્યું છે. સત્તાવાર માહિતી અનુસાર, જમ્મુ-કાશ્મીરમાં 1 જાન્યુઆરીથી 20 જુલાઈ વચ્ચે 35 આતંકવાદીઓ માર્યા ગયા, અગાઉના વર્ષે આ જ સમયગાળામાં 131 આતંકવાદીઓ માર્યા હતા. જાન્યુઆરી-જુલાઈ દરમિયાન સ્થાનિક આતંકવાદીઓના મૃત્યુ 95 થી ઘટીને 2022 ના સમયગાળા દરમિયાન આઠ થઈ ગયા હતા. 

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here