Saturday, September 5, 2026
HomeEntertainmentBollywoodઅક્ષય કુમારની શરણાગતિ, એ સર્ટિફિકેટ સ્વીકારી લેશે

અક્ષય કુમારની શરણાગતિ, એ સર્ટિફિકેટ સ્વીકારી લેશે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

અક્ષય કુમારે આખરે સેન્સર બોર્ડ સામે શરણાગતિ સાધીને ‘ઓહ માય ગોડ ટૂ’ માટે એડલ્ટ ઓન્લી સર્ટિફિકેટ સ્વીકારી લેવાનું નક્કી કર્યું હોવાનો દાવો કેટલાક અહેવોલોમાં કરવામાં આવ્યો છે. 

જોકે, અક્ષય હજુ પણ સેન્સર બોર્ડે સૂચવેલા ૨૦થી વધુ કટમાંથી થોડો ઘટાડો થાય તે માટે પ્રયાસ કરી રહ્યો છે. ફિલ્મ સર્જકોની દલીલ છે કે બધેબધા કટ સ્વીકારી લેશું અને સેન્સરે સૂચવ્યા પ્રમાણેના ફેરફારો કરશું તો એડિટિંગ અને ડબિંગમાં સમય લાગશે અને તેમની પાસે હવે એટલો સમય નથી. 

અક્ષયે ૧૧મી ઓગસ્ટના લોંગ વીકએન્ડને ધ્યાને રાખીને આ દિવસે ફિલ્મ રીલીઝ કરવાનું નક્કી કર્યું હતું. તેણે અગાઉ સેન્સર સામે કોર્ટમાં જવાનો વિકલ્પ પણવિચારી જોયો હતો પરંતુ તેમ કરવા જતાં રીલીઝ ડેટ બાબતે અનિશ્ચિતતા સર્જાય તેવી બીક છે.

તેને બદલે એકવાર ફિલ્મ થિયેટરમાં રીલીઝ કરી દેવી અને પછી જે ભાવ મળે તે ભાવે કોઈ ઓટીટી પ્લેટફોર્મને પધરાવી દેવી તેવી વિચારણા સર્જકો કરી રહ્યા હોવાનું કહેવાય છે. 

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here