Friday, May 2, 2025
HomeWorldઈરાનની પ્રસિદ્ધ શિયા દરગાહમાં ઘૂસ્યો આતંકવાદી! ગોળીબારમાં એક વ્યક્તિનું મોત 8 ઘાયલ

ઈરાનની પ્રસિદ્ધ શિયા દરગાહમાં ઘૂસ્યો આતંકવાદી! ગોળીબારમાં એક વ્યક્તિનું મોત 8 ઘાયલ

Date:

spot_img

Related stories

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...
spot_img

બંદૂકધારીએ બાબ અલ-મહદી દરવાજાથી દરગાહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો

અરાજકતાને જોતા વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે

ઈસ્લામિક દેશ ઈરાનમાં એક શિયા દરગાહ પર હુમલો થયો છે, જેમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ આતંકવાદી હુમલો ઈરાનના શિરાઝ શહેરમાં સ્થિત શાહ ચિરાગ દરગાહ પર થયો હતો. આ દરગાહ ઈરાનના સૌથી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાંથી એક છે.

ઓક્ટોબરમાં પણ થયો હતો હુમલો

મળેલા અહેવાલ મુજબ એક સશસ્ત્ર હુમલાખોરે શાહ ચિરાગ દરગાહમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો અને ત્યાં પહોંચેલા લોકો પર ગોળીબાર કર્યો. જો કે ટૂંક સમયમાં જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. શાહ ચિરાગ દરગાહને ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ નિશાન બનાવવામાં આવી હતી જેમાં 13 લોકોના મોત થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટે લીધી હતી.

હુમલામાં એક વ્યક્તિનું મોત

મળેલા અહેવાલો મુજબ આ હુમલામાં એક વ્યક્તિનું મોત સર્જાયું હતું જયારે 8 લોકો ઘાયલ થયા હતા. ઈરાનના સૈન્ય ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સના કમાન્ડર યદોલ્લા બૌલીએ જણાવ્યું હતું કે, “એક આતંકવાદી દરગાહના અંદર ઘૂસી ગયો હતો અને રાઈફલથી ગોળીબાર કર્યો હતો.” 

દરગાહની આસપાસ કડક સુરક્ષા

બંદૂકધારીએ બાબ અલ-મહદી દરવાજાથી દરગાહમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સુરક્ષા દળોએ તેને ત્યાં જ રોકાવા કહ્યું. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેને રોક્યો તો તેણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. અરાજકતાને જોતા વિસ્તારની દુકાનો બંધ કરી દેવામાં આવી છે. સુરક્ષા દળોએ દરગાહને ચારે બાજુથી ઘેરી લીધી છે અને આસપાસની સુરક્ષા કડક કરી દેવામાં આવી છે.

બંધન બેંકનો કુલ બિઝનેસ 11 ટકા વધીને રૂ. 2.89...

બંધન બેંકે નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટર માટે તેના...

અક્ષય તૃતીયા પર સોનું ચમકી રહ્યું છે ત્યારે ગોલ્ડ...

અક્ષય તૃતીયા નજીક આવી રહી છે અને તે પરંપરાગત...

અમદાવાદ મંડળના વિવિધ સ્ટેશનો પર શ્રી રાઘવ સેવા સમિતિના...

પશ્ચિમ રેલવેનું અમદાવાદ મંડળ હંમેશા પોતાના રેલવે યાત્રીઓની સુવિધાને...

ટ્રેલર લોન્ચ : થ્રિલર ફિલ્મના ચાહકો માટે 16મી મે...

ગુજરાતી સિનેમાના ચાહકો માટે થ્રિલર ફિલ્મોની દુનિયામાં એક નવી...

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here