Saturday, July 25, 2026
HomeIndiaવન નેશન- વન ઈલેક્શન, મહિલા અનામત.. મોદી સરકારવસ્તી ગણતરીની સાથે આ મોટા...

વન નેશન- વન ઈલેક્શન, મહિલા અનામત.. મોદી સરકારવસ્તી ગણતરીની સાથે આ મોટા નિર્ણય લઈ શકે છે

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

મોદી સરકારે દશવર્ષીય વસતી ગણતરી કરાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. જોકે આ પ્રક્રિયામાં જાતિ સંબંધિત ‘કોલમ’ સામેલ કરવાને લઈને હજુ સુધી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. જાણકારી અનુસાર ટૂંક સમયમાં દશવર્ષીય વસતી ગણતરી કરાવવામાં આવશે.1881થી દેશમાં દર વર્ષે વસતી ગણતરી કરાવવામાં આવે છે. પહેલી વસતી ગણતરીનો તબક્કો 1 એપ્રિલ, 2020 એ શરૂ થવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે આને સ્થગિત કરવો પડ્યો હતો. સરકાર માટે અત્યારે વસતી ગણતરી કરાવવી ખૂબ વધુ જરૂરી છે કેમ કે સરકારના ઘણા નવા કાયદા અને એક્ટ આ સાથે જોડાયેલા છે.

ગયા વર્ષે સંસદ દ્વારા પાસ મહિલા અનામત અધિનિયમનો અમલ પણ દશવર્ષીય વસતીગણતરી સાથે જોડાયેલો છે. લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત કરવા સંબંધિત કાયદો આ એક્ટના લાગુ થયા બાદ થનારી પહેલી વસતી ગણતરીના સંબંધિત ડેટાના આધારે સીમાંકનની પ્રક્રિયા શરૂ થયા બાદ લાગુ થશે. નવા આંકડા ના હોવાના કારણે સરકારી એજન્સીઓ હજુ પણ 2011ની વસતી ગણતરીના આંકડા પર નિર્ભર છે. તેઓ તેના આધારે નીતિઓ બનાવી રહ્યાં છે અને સબસિડી ફાળવી રહ્યાં છે. પહેલા વસતી ગણતરી અંતર્ગત ઘરોની યાદી બનાવવાનો તબક્કો અને રાષ્ટ્રીય વસતી નોંધણી (NPR)ને અદ્યતન કરવાનું કાર્ય 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર, 2020 સુધી થવાનું હતું પરંતુ કોરોનાના કારણે આને સ્થગિત કરી દેવાયું હતું.

NPR નું કાર્ય પૂરું થશે :

અધિકારીઓએ જણાવ્યું કે સમગ્ર વસતી ગણતરી અને એનપીઆર પ્રક્રિયા પર સરકારના 12,000 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થઈ શકે છે. આ વખતે ડિજિટલ વસતી ગણતરી થશે. આ દરમિયાન આધાર કે મોબાઈલ નંબર ચોક્કસપણે એકત્ર કરવામાં આવશે. આ વખતની વસતી ગણતરી સરકાર રાષ્ટ્રીય વસતી ગણતરી રજિસ્ટર (NPR) નું કાર્ય પણ પૂરું કરી શકશે.PM મોદીના નેતૃત્વવાળી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) સરકાર પોતાના વર્તમાન કાર્યકાળમાં વન નેશન, વન ઈલેક્શનની નીતિ લાગુ કરી શકે છે. સરકાર આ નીતિને લઈને આશાવાદી છે. વર્ષની શરૂઆતમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની અધ્યક્ષતાવાળી પેનલ દ્વારા એક રિપોર્ટ રજૂ કર્યા બાદ વન નેશન, વન ઈલેક્શનની પ્રક્રિયા જોર પકડી રહી છે. પેનલે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો અને લોકસભા તથા વિધાનસભા ચૂંટણી એક સાથે કરાવવાના ખ્યાલનું જોરદાર સમર્થન કર્યું.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here