Friday, June 5, 2026
HomeEntertainmentજાગૃતિ-ઇક નયી સુબહનો ભાગ બનવા વિશે આર્ય બબ્બર કહે છે, ‘આ શોનો...

જાગૃતિ-ઇક નયી સુબહનો ભાગ બનવા વિશે આર્ય બબ્બર કહે છે, ‘આ શોનો ભાગ બનવા પર મને ગર્વ છે’

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આજના વિશ્વમાં, શિક્ષણ ફક્ત એક વિશેષાધિકાર નથી, પણ એક મૂળભૂત અધિકાર છે, જે દરેકની સામાજિક અથવા આર્થિક પૃષ્ટભૂમિને ધ્યાનાં લીધા વગર સરળતાથી મળવો જ જોઈએ. કમનસીબે, ઘણા સમુદાયો એવા છે, જે હજુ પણ પ્રણાલીગત અવરોધોનો સામનો કરે છે, જે તેમને ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરતા અટકાવે છે. આવું જ એક ઉદાહરણ છે, આપણી જાગૃતિ- ઇક નયી સુબહની જાગૃતિ (અસ્મી દેવ), જે આ અવરોધને તોડવાના મિશન પર છે. સમાજ દ્વારા ‘ગુનેગાર’ તરીકે નોંધાયેલ સમુદાયમાંથી આવે છે, જેમાં જાગૃતિની લડાઈ તેના પોતાના શિક્ષણ માટે જ નહીં પરંતુ ચિત્તા સમુદાયના દરેક સભ્ય માટે શિક્ષણનો અધિકાર છે. આ શોમાં, આર્યાએ કલિકાંત ઠાકુરનું નકારાત્મક પાત્ર કરી રહ્યો છે, જે જાગૃતિના શિક્ષણને અટકાવવા માટે પોતાની બધી જ શક્તિ લગાવી રહ્યો છે, વાસ્તવિક જીવનમાં તે આ કોન્સેપ્ટ તથા શક્તિશાળી સંદેશથી એટલો પ્રભાવિત છે કે,તેને લોકો સુધી પહોંચાડવો જરૂરી છે.આર્યા બબ્બર કહે છે, “જાગૃતિ-ઇક નયી સુબહમાં કલિકાંતનું પાત્ર ભજવવાનો અનુભવ અદ્દભુત રહ્યો છે, ખાસ કરીને તે એવા સમુદાયની વાર્તા પર પ્રકાશ ફેંકે છે કે, જેમના પર ગુનેગારનું લેબલ લગાવવામાં આવ્યું છે અને મૂળભૂત અધિકારોથી વંચિત છે. મારુ પાત્ર લડાઈની વિરુદ્ધ દિશામાં હોવા છતા પણ હું શોના સંદેશનો ઘેરો પડઘો પાડી રહ્યો છું. તે એક એવી વાર્તા છે, જે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સંઘર્ષો પર પ્રકાશ પાડે છે અને મને આ શોનો ભાગ હોવાનો ગર્વ છે. જાગૃતિની યાત્રા એટલી પ્રેરણાદાયી છે અને મને આશા છે કે, તે પરિવર્તનને વેગ આપશે.”આર્યા પણ આ મૂવમેન્ટનો હિસ્સો બનીને પોતાની જાતને ગર્વિત ગણે છે, ત્યારે દર્શકો માટે એ જોવું રસપ્રદ રહેશે કે,જ્યારે ગીતા (તિતિક્ષા શ્રિવાસ્તવ)ને ખબર પડશે કે, તેમની વચ્ચે મતભેદો વચ્ચે જાગૃતિ તેની દિકરી છે ત્યારે શું તે તેને સ્વિકારી શકશે?

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here