Monday, April 21, 2025
HomeEntertainmentદરેક પરિવારના મૂક સ્તંભો ઉડવા માટે તેમની પાંખો ફેલાવે છે!

દરેક પરિવારના મૂક સ્તંભો ઉડવા માટે તેમની પાંખો ફેલાવે છે!

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

ઝી ટીવીનો નવો ફિક્શન શૉ ‘બસ ઇતના સા ખ્વાબ’ એવી અગણિત ગૃહિણીઓના જીવન પર પ્રકાશ પાડે છે જેઓ તેમના પરિવારને નાણાંકીય ટેકો આપવા માટે પોતાના ઘરનું આંગણું ઓળંગે છે અને ઘર તથા કામના સ્થળે બંને જગ્યાએ પોતાની જવાબદારીઓનું સુંદર રીતે સંતુલન કરીને પોતાનામાં રહેલી અડગ અવનીની ઊજવણી કરે છે 3 ડિસેમ્બરે સાંજે સાત કલાકે ઝી ટીવી પર પ્રીમિયર થનારા તેમના નવા શૉને પ્રમોટ કરવા માટે રાજશ્રી ઠાકુર, યોગેન્દ્ર વિક્રમ સિંહ જેવા કલાકારો આજે શહેરના મહેમાન બન્યા છે 29 નવેમ્બર, 2024 – દેશભરના મોટાભાગના ઘરોમાં ગૃહિણીના યોગદાનની ઘણેઅંશે નોંધ લેવાતી નથી. બચત કરવી, જતન કરવું અને સંચાલન કરવાના તેના અથાક પ્રયાસો પરિવારના રોજબરોજના જીવનના તાણાવાણામાં ગૂંથાઈ જાય છે છતાં તેને મળવી જોઈએ તેવી માન્યતા ભાગ્યે જ મળે છે. કાનપુરની ગૃહિણી અને ઝી ટીવીના નવા શૉ ‘બસ ઇતના સા ખ્વાબ’ની નાયિકા અવની ત્રિવેદીનું જ ઉદાહરણ લો. તેની રોજનીશી સતત બલિદાનો અને તેના પરિવારના સ્વપ્નો પૂરા કરવા માટેની અડગ પ્રતિબદ્ધતાથી ભરેલી છે. તે જે એક-એક રૂપિયો બચાવે છે અને પોતાના ખભે જે દરેક કામ લે છે તે તેને તેમના સહિયારા લક્ષ્યાંક તરફ લઈ જાય છે અને તે છે એક એવું ભવ્ય મકાનમાં રહેવા જવું જેને તેઓ પોતાનું કહી શકે. બધું જ કરવા છતાં ભારતની અનેક ગૃહિણીઓના કિસ્સામાં બને છે તેમ અવનીની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લેવાતી નથી. અવની જાણી લે છે કે માત્ર તેના બલિદાનોથી જ મોટા ઘરનું તેમનું સપનું સાકાર નહીં થાય. વધુ સક્રિય રીતે યોગદાન આપવા માટે કૃતનિશ્ચયી થઈને તેણે પોતાની એ પ્રતિભાને પુનઃજીવિત કરવાનું વિચાર્યું જે તેણે ઘણા સમય પહેલા જ મૂકી દીધી હતી, એક એવી પ્રતિભા જે એક સમયે તેની ઓળખ હતી પરંતુ ઘરની જવાબદારીના બોજ હેઠળ તેને દબાવી દેવાઈ હતી. એક નવા સંકલ્પ સાથે તે પોતાની સંભાવનાઓને સ્વીકારે છે
અને તેના પરિવારની આકાંક્ષાઓને પૂરી કરવા માટે બહારની દુનિયામાં પગ મૂકે છે અને પુરવાર કરે છે કે તેનું ભાગ્ય તેણે જ બનાવવાનું છે. ‘બસ ઇતના સા ખ્વાબ’ અવનીની સફરની આસપાસ એક સુંદર વાર્તા બનાવે છે જે એક હૃદયસ્પર્શી સંદેશ આપે છેઃ પોતાનું ઘર ચલાવતી મહિલાઓ બહારની દુનિયાના પડકારો પણ સરળતાથી ઝીલી શકે છે અને સફળ થઈ શકે છે. જો ઘર સંભાલ સકતી હૈ, વો ઘર ચલા ભી સકતી હૈ ઔર ઘર બના ભી સકતી હૈ. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ‘બસ ઇતના સા ખ્વાબ’ 3 ડિસેમ્બરે સાંજે સાત વાગે ઝી ટીવી પર રજૂ થશે. આ શૉએ કાનપુરમાં ધમાલ મચાવી દીધી
હતી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here