Friday, June 26, 2026
HomeEntertainmentદરેક પરિવારના મૂક સ્તંભો ઉડવા માટે તેમની પાંખો ફેલાવે છે!

દરેક પરિવારના મૂક સ્તંભો ઉડવા માટે તેમની પાંખો ફેલાવે છે!

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ઝી ટીવીનો નવો ફિક્શન શૉ ‘બસ ઇતના સા ખ્વાબ’ એવી અગણિત ગૃહિણીઓના જીવન પર પ્રકાશ પાડે છે જેઓ તેમના પરિવારને નાણાંકીય ટેકો આપવા માટે પોતાના ઘરનું આંગણું ઓળંગે છે અને ઘર તથા કામના સ્થળે બંને જગ્યાએ પોતાની જવાબદારીઓનું સુંદર રીતે સંતુલન કરીને પોતાનામાં રહેલી અડગ અવનીની ઊજવણી કરે છે 3 ડિસેમ્બરે સાંજે સાત કલાકે ઝી ટીવી પર પ્રીમિયર થનારા તેમના નવા શૉને પ્રમોટ કરવા માટે રાજશ્રી ઠાકુર, યોગેન્દ્ર વિક્રમ સિંહ જેવા કલાકારો આજે શહેરના મહેમાન બન્યા છે 29 નવેમ્બર, 2024 – દેશભરના મોટાભાગના ઘરોમાં ગૃહિણીના યોગદાનની ઘણેઅંશે નોંધ લેવાતી નથી. બચત કરવી, જતન કરવું અને સંચાલન કરવાના તેના અથાક પ્રયાસો પરિવારના રોજબરોજના જીવનના તાણાવાણામાં ગૂંથાઈ જાય છે છતાં તેને મળવી જોઈએ તેવી માન્યતા ભાગ્યે જ મળે છે. કાનપુરની ગૃહિણી અને ઝી ટીવીના નવા શૉ ‘બસ ઇતના સા ખ્વાબ’ની નાયિકા અવની ત્રિવેદીનું જ ઉદાહરણ લો. તેની રોજનીશી સતત બલિદાનો અને તેના પરિવારના સ્વપ્નો પૂરા કરવા માટેની અડગ પ્રતિબદ્ધતાથી ભરેલી છે. તે જે એક-એક રૂપિયો બચાવે છે અને પોતાના ખભે જે દરેક કામ લે છે તે તેને તેમના સહિયારા લક્ષ્યાંક તરફ લઈ જાય છે અને તે છે એક એવું ભવ્ય મકાનમાં રહેવા જવું જેને તેઓ પોતાનું કહી શકે. બધું જ કરવા છતાં ભારતની અનેક ગૃહિણીઓના કિસ્સામાં બને છે તેમ અવનીની પ્રતિબદ્ધતાને ધ્યાનમાં લેવાતી નથી. અવની જાણી લે છે કે માત્ર તેના બલિદાનોથી જ મોટા ઘરનું તેમનું સપનું સાકાર નહીં થાય. વધુ સક્રિય રીતે યોગદાન આપવા માટે કૃતનિશ્ચયી થઈને તેણે પોતાની એ પ્રતિભાને પુનઃજીવિત કરવાનું વિચાર્યું જે તેણે ઘણા સમય પહેલા જ મૂકી દીધી હતી, એક એવી પ્રતિભા જે એક સમયે તેની ઓળખ હતી પરંતુ ઘરની જવાબદારીના બોજ હેઠળ તેને દબાવી દેવાઈ હતી. એક નવા સંકલ્પ સાથે તે પોતાની સંભાવનાઓને સ્વીકારે છે
અને તેના પરિવારની આકાંક્ષાઓને પૂરી કરવા માટે બહારની દુનિયામાં પગ મૂકે છે અને પુરવાર કરે છે કે તેનું ભાગ્ય તેણે જ બનાવવાનું છે. ‘બસ ઇતના સા ખ્વાબ’ અવનીની સફરની આસપાસ એક સુંદર વાર્તા બનાવે છે જે એક હૃદયસ્પર્શી સંદેશ આપે છેઃ પોતાનું ઘર ચલાવતી મહિલાઓ બહારની દુનિયાના પડકારો પણ સરળતાથી ઝીલી શકે છે અને સફળ થઈ શકે છે. જો ઘર સંભાલ સકતી હૈ, વો ઘર ચલા ભી સકતી હૈ ઔર ઘર બના ભી સકતી હૈ. ઝી સ્ટુડિયોઝ દ્વારા નિર્મિત ‘બસ ઇતના સા ખ્વાબ’ 3 ડિસેમ્બરે સાંજે સાત વાગે ઝી ટીવી પર રજૂ થશે. આ શૉએ કાનપુરમાં ધમાલ મચાવી દીધી
હતી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here