1984 શીખ વિરોધી રમખાણ: કોંગ્રેસના કારણે સજાના એલાનમાં આટલો સમય લાગ્યો: અમિત શાહ

0
56
judicial procedure influenced by congress says bjp-president amit shah on tardy conviction pace in 1984 anti sikh riots
judicial procedure influenced by congress says bjp-president amit shah on tardy conviction pace in 1984 anti sikh riots

BJP અધ્યક્ષ અમિત શાહે રિપબ્લિક સમિટ કહ્યું કે ન્યાયિક પ્રક્રિયાને પ્રભાવિત કરવામાં આવી જેના કારણે 1984ના શીખ વિરોધી રમખાણમાં આટલા લાબા સમય સુધી કોઈને દોષી જાહેર ના કરી શકાયો. આ કારણે ઘટનાના 24 વર્ષ બાદ પણ લોકોમાં ગુસ્સો હતો.

અમિત શાહે કહ્યું કે NDA સરકાર બનતા જ એક અન્ય SITની રચના કરી હતી અને તેના તારણોના આધારે દોષીને સજા આપવામાં આવી. દિલ્હી હાઈકોર્ટે શીખ વિરોધી રમખાણના મામલામાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને આજીવન કેદની સજા આપી છે. આ રમખાણમાં 2,700થી વધારે લોકોના મોત થયા હતા.