Wednesday, August 5, 2026
Homenationalબિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી નથી...

બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી નથી મળી રહી.

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

સ્થાનિકોને રોજગારીને લઇને કમલનાથનું નિવેદન, ‘ગુજરાતમાં પણ આવું થાય છે’બિહાર અને ઉત્તરપ્રદેશના લોકોના કારણે મધ્યપ્રદેશમા સ્થાનિક લોકોને નોકરી નહી મળવાના મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નિવેદન પર વિવાદ બાદ કમલનાથે કહ્યું કે, તેઓ કંઇ નવી વાત કરી રહ્યાં છે. ગુજરાત સહિત અન્ય પ્રાંતોમાં પણ આવું થાય છે.

પોલીસ હેડક્વાટરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બાદ એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આવું દરેક જગ્યાએ છે. અન્ય પ્રાંતોમાં પણ છે. હું કંઇ નવી વાત કરી રહ્યો છું. ગુજરાતમાં શું છે?

ઉલ્લેખનિય છે કે, આ અગાઉ તેમણે કહ્યું હતું કે, મધ્યપ્રદેશમાં તેવા ઉદ્યોગોને સરકારી છૂટ આપવામાં આવે જેમાં 70% નોકરી મધ્યપ્રદેશના લોકોને આપવામાં આવે. તેમણે વધુમાં કહ્યું હતું કે, બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોના લોકોના કારણે મધ્યપ્રદેશમાં સ્થાનિક લોકોને નોકરી નથી મળી રહી. જેના કારણે વિવાદ સર્જાયો હતો.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here