Thursday, July 16, 2026
Homenationalવિપક્ષના ગઠબંધનની ગાડીમાં કોઈ ડ્રાઈવર નથી: મુખ્તાર અબ્બાસ નકવી

વિપક્ષના ગઠબંધનની ગાડીમાં કોઈ ડ્રાઈવર નથી: મુખ્તાર અબ્બાસ નકવી

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

કોંગ્રેસની લીડરશીપ પર BJP નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે કોંગ્રેસમાં એવો નેતા નથી જે ને આગળ કરી શકાય. ગઠબંધન પર નકવીએ કહ્યું કે વિપક્ષના ગઠબંધનની ડ્રાઈવિંગ સીટ પર કોઈ ડ્રાઈવર નથી.

હાલમાં જ થયેલી વિધાનસભા ચૂંટણી પર નકવીએ કહ્યું કે રાજ્યોમાં થયેલી ચૂંટણી ને તમે લોકસભાની ચૂંટણીનો અંદાજો ના લગાવી શકો. દરેક ચૂંટણી અલગ હોય છે. અલગ મૂડ અને અલગ પરિસ્થિતિમાં બન્ને ચૂંટણી લડવામાં આવે છે.

કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ બુધવારે કહ્યું કે PM મોદીએ તેમના શાસનકાળ દરમિયાનને પોતાને પીડિત ગણાવ્યા છે. તેમણે લગાતાર કહ્યું છે કે તેઓ ગરીબ પરિવારથી આવુ છુ અને ચા વહેચું છુ.

મનીષ તિવારીએ કહ્યું કે તમે ચરણ સિંહ, મનમોહન સિંહ, આઈ કે ગુઝરાલનું ઉદાહરણ જોઈ શકો છો. શુ તેઓ સામાન્ય પરિવાર માંથી નહતા. આ સારી વાત છે PM મોદી મુશ્કિલોની સામે લડીને આગળ વધ્યા છે. કડી મહેનત કરી છે પરંતુ તેમણે આ ના કહેવુ જોઈ કે તેઓ એકલા એવા માણસ છે જેમણે આવું કર્યું છે આવું કરનાર તેઓ એકલા નથી.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here