Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadનરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,'સત્યનો થશે વિજય'

નરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,’સત્યનો થશે વિજય’

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૩
રાજ્યમાં ગુજરાતી ફિલ્મોથી રાજકારણમાં પ્રવેશ કરનારા કનોડિયા પરિવારે મતદાન કર્યુ હતું. કનોડિયા બંધુ નરેશ-મહેશ સાથે હિતુ કનોડિયાએ મતદાન કરી અને ગુજરાતીઓને મતદાન માટે અપીલ કરી હતી.
નરેશ કનોડિયાએ કહ્યું, “દરેક લોકોએ મતદાન કરવું જાઈએ ટાટા બિરલા હોય કે ઝૂંપડામાં રહેતા લોકો સૌનો મત એક સમાન છે. આજે જ્યારે લોકો મતદાન કરતાં પહેલાં પોતાના મા-બાપ વડીલોનો આશિર્વાદ લેતા હોય છે ત્યારે હું મારા તીર્થ સમાન મારા મોટા ભાઈ નરેશ ભાઈના આશિર્વાદ લઉ છું. સૌ મતદાન કરજા, સત્યનો જ વિજય થશે.”
હિતુ કનોડિયાએ યુવાનોને અપીલ કરતા કહ્યું,“યંગસ્ટર્સ તમે જીમમાં જાવ છો, નાઇટ આઉટ્‌સ કરો છો, પાર્ટી કરો છો તેટલા જ ઉત્સાહથી મતદાન કરજા કારણ કે તમારો એક વોટ આવનારા પાંચ વર્ષ માટે તમારૂ ભવિષ્ય ઘડશે.”નરેશ-મહેશ કનોડિયાએ કર્યું મતદાન, ગીત ગાઈને કહ્યું,’સત્યનો થશે વિજય’

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here