Tuesday, April 22, 2025
Homenationalડાયાબિટીસની કારણે સુષ્મા સ્વરાજની કિડની ફેઇલ થઇ

ડાયાબિટીસની કારણે સુષ્મા સ્વરાજની કિડની ફેઇલ થઇ

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી,તા. ૭
પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનુ મંગળવારની મોડી રાત્રે અવસાન થયુ હતુ. સુષ્મા સ્વરાજની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ છે. ડાયાબિટીસના કારણે સુષ્મા સ્વરાજની કિડની ખરાબ થઇ ગઇ હતી. દિલની બિમારી પણ હતી. હાર્ટ અટેકના કારણે તેમનુ ગઇકાલે મોડી રાત્રે અવસાન થઇ ગયુ હતુ. સુષ્મા સ્વરાજને કિડની અને ડાયાબિટીસની સમસ્યા હતી.ડાયાબિટીસના દર્દીઓમાં કિડનીની બિમારીના ખતરા વધી જાય છે. જાણકાર તબીબો કહે છે કે ડાયાબિટીસના કારણે માત્ર કિડનીની જ નહીં બલ્કે અન્ય અનેક પ્રકારની બિમારી પણ થઇ જાય છે. વધી ગયેલા બ્લડ શુગરની શરીર પર ખુબ માઠી અસર થાય છે. તે હાર્ટ, કિડની, આંખ સહિત શરીરના જુદા જુદા ભાગોમા અસર કરે છે.વધી ગયેલા શુગર લેવલની કિડની પર સૌથી વધારે માઠી અસર થાય છે. આ પણ ખતરનાક એટલા માટે થઇ જાય છે કે કિડનીની બિમારીમાં શરૂઆતમાં પિડા થાય છે. આવી સ્થતીમાં આ બિમારી સામાન્ય રીતે એડવાન્સ્ડ સ્ટેજમાં જ પકડમાં આવે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને કિડનીની તપાસ નિયમિત રીતે કરાવવવી જાઇએ. સમય પર જા જાણ થઇ જાય તો નેફરોપેથીથી બચી શકાય છે. આને ગંભીર રૂપ લેતા રોકી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની બિમારીઓનો ખતરો સૌથી વધારે રહે છે. જા બીપી અને કોલેસ્ટ્રોલ પર વધે છે તો હાર્ટ સ્ટ્રોકનો ખતરો વધારે થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓને દર છ મહિનામાં પોતાના બીપીની ચકાસણી કરાવવી જાઇએ.શુગર માટે કેટલાક ટેસ્ટ કરાવી લેવા જાઇએ. સમય સમય પર કોલેસ્ટ્રોલની પણ તપાસ કરાવવામાં આવે તે જરૂરી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here