Saturday, July 18, 2026
Homenationalડાયાબિટીસની કારણે સુષ્મા સ્વરાજની કિડની ફેઇલ થઇ

ડાયાબિટીસની કારણે સુષ્મા સ્વરાજની કિડની ફેઇલ થઇ

Date:

Related stories

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

નવી દિલ્હી,તા. ૭
પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનુ મંગળવારની મોડી રાત્રે અવસાન થયુ હતુ. સુષ્મા સ્વરાજની તબિયત છેલ્લા કેટલાક સમયથી ખરાબ છે. ડાયાબિટીસના કારણે સુષ્મા સ્વરાજની કિડની ખરાબ થઇ ગઇ હતી. દિલની બિમારી પણ હતી. હાર્ટ અટેકના કારણે તેમનુ ગઇકાલે મોડી રાત્રે અવસાન થઇ ગયુ હતુ. સુષ્મા સ્વરાજને કિડની અને ડાયાબિટીસની સમસ્યા હતી.ડાયાબિટીસના દર્દીઓમાં કિડનીની બિમારીના ખતરા વધી જાય છે. જાણકાર તબીબો કહે છે કે ડાયાબિટીસના કારણે માત્ર કિડનીની જ નહીં બલ્કે અન્ય અનેક પ્રકારની બિમારી પણ થઇ જાય છે. વધી ગયેલા બ્લડ શુગરની શરીર પર ખુબ માઠી અસર થાય છે. તે હાર્ટ, કિડની, આંખ સહિત શરીરના જુદા જુદા ભાગોમા અસર કરે છે.વધી ગયેલા શુગર લેવલની કિડની પર સૌથી વધારે માઠી અસર થાય છે. આ પણ ખતરનાક એટલા માટે થઇ જાય છે કે કિડનીની બિમારીમાં શરૂઆતમાં પિડા થાય છે. આવી સ્થતીમાં આ બિમારી સામાન્ય રીતે એડવાન્સ્ડ સ્ટેજમાં જ પકડમાં આવે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને કિડનીની તપાસ નિયમિત રીતે કરાવવવી જાઇએ. સમય પર જા જાણ થઇ જાય તો નેફરોપેથીથી બચી શકાય છે. આને ગંભીર રૂપ લેતા રોકી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને હાર્ટની બિમારીઓનો ખતરો સૌથી વધારે રહે છે. જા બીપી અને કોલેસ્ટ્રોલ પર વધે છે તો હાર્ટ સ્ટ્રોકનો ખતરો વધારે થઇ જાય છે. ડાયાબિટીસના દર્દીઓને દર છ મહિનામાં પોતાના બીપીની ચકાસણી કરાવવી જાઇએ.શુગર માટે કેટલાક ટેસ્ટ કરાવી લેવા જાઇએ. સમય સમય પર કોલેસ્ટ્રોલની પણ તપાસ કરાવવામાં આવે તે જરૂરી છે.

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

“હું આશા રાખું છું કે આ શો દુનિયાને વધુ...

કલર્સનો ‘જુહી મુઈ’ સાબિત કરી રહ્યો છે કે કેટલીક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here