Friday, June 5, 2026
HomeAhmedabadકાશ્મીર ખીણથી કુલ ૭૦ ત્રાસવાદી આગરા શિફ્ટસુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિમાનથી ત્રાસવાદીને લઇ...

કાશ્મીર ખીણથી કુલ ૭૦ ત્રાસવાદી આગરા શિફ્ટસુરક્ષા વ્યવસ્થા વચ્ચે વિમાનથી ત્રાસવાદીને લઇ જવાયા

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

શ્રીનગર, તા. ૮
કલમ ૩૭૦ની નાબૂદી બાદ જમ્મુ કાશ્મીરમાં આવતીકાલથી સાંબા જિલ્લામાં તમામ સ્કુલો પહેલાની જેમ જ ખુલી જશે. સરકારી કર્મચારીઓને કામ ઉપર પરત ફરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. વહીવટીતંત્રને નિર્દેશ આપવામાં આવ્યા છે કે, તમામ કર્મીઓની સુરક્ષા અને કામકાજના શાંતિપૂર્ણ માહોલને જાળવવાના પ્રયાસ કરવામાં આવે. પાંચમી ઓગસ્ટના દિવસે રાજ્યસભામાં કલમ ૩૭૦ સાથે સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવે તે પહેલા જમ્મુ કાશ્મીરમાં મોટાપાયે સુરક્ષા દળોની તૈનાતી કરવામાં આવી હતી. રાજ્યમાં ઇન્ટરનેટ અને સ્કુલ કોલેજાને બંધ રાખવામાં આવ્યા હતા પરંતુ હવે આ વ્યવસ્થાઓને હળવી કરવામાં આવી રહી છે. રાજ્યપાલે લોકોની મૂળભૂત સુવિધા અંગે માહિતી મેળવી છે. બીજી બાજુ કલમ ૩૭૦ની નાબૂદી બાદ હવે એક્શનનો દોર શરૂ થયો છે. આજે કાશ્મીર ખીણમાંથી આશરે ૭૦ ત્રાસવાદીઓ અને અલગતાવાદીઓને આગરા શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ તમામ કેદીઓને કઠોર સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ખાસ વિમાન દ્વારા આગરા લઈ જવામાં આવ્યા છે. આમાથી મોટાભાગના લોકો ત્રાસવાદી અથવા તો પાકિસ્તાનનો સમર્થન ધરાવનાર કટ્ટરપંથીઓ છે. આ તમામને જુદી જુદી ત્રાસવાદી ગતિવિધિ અને ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ રહેવાના કારણે જેલમાં બંધ કરવામાં આવ્યા હતા. કાશ્મીરથી ખાસ વિમાન કેદીઓને લઇને આગરા પહોંચ્યું હતું. તેમને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જેલમાં લઇ જવામાં આવ્યા હતા. કેન્દ્રીય સુરક્ષાની બેરેકમાં તેમને રાખવામાં આવ્યા છે. ગુપ્તચર સંસ્થાઓ હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. કુખ્યાત કેદીઓને ઉત્તરપ્રદેશ ઉપરાંત અન્ય રાજ્યોની જેલમાં રાખવામાં આવ્યા છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here