Tuesday, August 11, 2026
HomeAhmedabadપાકની હરકત : પોકના ૨૦૦ યુવાનો કેમ્પમાં મોકલાયા છે

પાકની હરકત : પોકના ૨૦૦ યુવાનો કેમ્પમાં મોકલાયા છે

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદી બાદ પીઠ પાઠળ ઘા કરવાની પાકિસ્તાની યોજના : સાવધાની જરૂરી બની

નવી દિલ્હી, તા. ૯
જમ્મુ કાશ્મીરના ખાસ દરજ્જાને ખત્મ કરવામાં આવ્યા બાદ ખીણના પુનર્ગઠનથી ઉશ્કેરાયેલા પાકિસ્તાન હવે ફરીએકવાર ભારતની વિરુદ્ધ છદ્મ યુદ્ધ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કાશ્મીરમાં ૨૦૦ યુવાનોને આતંકવાદી ટ્રેનિંગ આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુવાનોને આતંકવાદી કેમ્પોમાં મોકલી દેવામાં આવ્યા છે. ટ્રેનિંગ બાદ સરહદ પાર આતંકવાદના મકસદથી ભારતમાં ઘુસણખોરી કરવામાં આવશે. સુરક્ષા દળોને હાલમાં જ મળેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ૧૫૦થી ૨૦૦ યુવાનોને આતંકવાદી ટ્રેનિંગ માટે મોકલી દીધા છે. ટ્રેનિંગ બાદ આ આતંકવાદી કમાન્ડરોને જમ્મુ કાશ્મીરમાં હુમલાઓને અંજામ આપવા માટે ઘુસણખોરી કરાવી શકે છે. આતંકવાદ માટે કાશ્મીરીઓને પસંદગી પાછળ પાકિસ્તાનનો હેતુ એ છે કે દુનિયાને બતાવવામાં આવી શકે છે આતંકવાદ જમ્મુ કાશ્મીરનો આંતરિક મામલો છે. જમ્મુ કાશ્મીરમાં કઠોર ઇન્ટેલીજન્સના પગલે આતંકવાદીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ની નાબૂદી અને પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાથી પાકિસ્તાન ખુબ જ નારાજ થયેલું છે. સુરક્ષા દળોનું માનવું છે કે, ભલે લાઈન ઓફ કન્ટ્રોલ પર શાંતિનો માહોલ છે પરંતુ પાકિસ્તાન સરહદ પર ગરમી વધારી શકે છે. આ સિવાય તે ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘુસણખોરીને વધારવા પર જાર આપી શકે છે. સુરક્ષા દળોના અનુસાર છેલ્લા કેટલાક સમયથી પીઓકેમાં ખાલી પડેલા આતંકવાદી કેમ્પોમાં ફરી એકવાર મોટી સંખ્યામાં હથિયારો સાથે હલચલ જાવા મળી રહી છે.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here