Saturday, September 5, 2026
HomeAhmedabadપાકની હરકત : પોકના ૨૦૦ યુવાનો કેમ્પમાં મોકલાયા છે

પાકની હરકત : પોકના ૨૦૦ યુવાનો કેમ્પમાં મોકલાયા છે

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબુદી બાદ પીઠ પાઠળ ઘા કરવાની પાકિસ્તાની યોજના : સાવધાની જરૂરી બની

નવી દિલ્હી, તા. ૯
જમ્મુ કાશ્મીરના ખાસ દરજ્જાને ખત્મ કરવામાં આવ્યા બાદ ખીણના પુનર્ગઠનથી ઉશ્કેરાયેલા પાકિસ્તાન હવે ફરીએકવાર ભારતની વિરુદ્ધ છદ્મ યુદ્ધ કરવાના પ્રયાસોમાં લાગી ગયું છે. પાકિસ્તાને પોતાના કબજા હેઠળના કાશ્મીરમાં ૨૦૦ યુવાનોને આતંકવાદી ટ્રેનિંગ આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ યુવાનોને આતંકવાદી કેમ્પોમાં મોકલી દેવામાં આવ્યા છે. ટ્રેનિંગ બાદ સરહદ પાર આતંકવાદના મકસદથી ભારતમાં ઘુસણખોરી કરવામાં આવશે. સુરક્ષા દળોને હાલમાં જ મળેલા રિપોર્ટ અનુસાર પાકિસ્તાને ૧૫૦થી ૨૦૦ યુવાનોને આતંકવાદી ટ્રેનિંગ માટે મોકલી દીધા છે. ટ્રેનિંગ બાદ આ આતંકવાદી કમાન્ડરોને જમ્મુ કાશ્મીરમાં હુમલાઓને અંજામ આપવા માટે ઘુસણખોરી કરાવી શકે છે. આતંકવાદ માટે કાશ્મીરીઓને પસંદગી પાછળ પાકિસ્તાનનો હેતુ એ છે કે દુનિયાને બતાવવામાં આવી શકે છે આતંકવાદ જમ્મુ કાશ્મીરનો આંતરિક મામલો છે. જમ્મુ કાશ્મીરમાં કઠોર ઇન્ટેલીજન્સના પગલે આતંકવાદીઓની સંખ્યામાં સતત ઘટાડો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ કાશ્મીરથી કલમ ૩૭૦ની નાબૂદી અને પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાથી પાકિસ્તાન ખુબ જ નારાજ થયેલું છે. સુરક્ષા દળોનું માનવું છે કે, ભલે લાઈન ઓફ કન્ટ્રોલ પર શાંતિનો માહોલ છે પરંતુ પાકિસ્તાન સરહદ પર ગરમી વધારી શકે છે. આ સિવાય તે ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘુસણખોરીને વધારવા પર જાર આપી શકે છે. સુરક્ષા દળોના અનુસાર છેલ્લા કેટલાક સમયથી પીઓકેમાં ખાલી પડેલા આતંકવાદી કેમ્પોમાં ફરી એકવાર મોટી સંખ્યામાં હથિયારો સાથે હલચલ જાવા મળી રહી છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here