Wednesday, August 5, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં ત્રણ માળનું મકાન ધરાશાયી: બેનાં મોત, ૫ાંચ ઘાયલ

અમદાવાદમાં ત્રણ માળનું મકાન ધરાશાયી: બેનાં મોત, ૫ાંચ ઘાયલ

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

અમદાવાદ:

શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલા બંગલાવાળી ચાલીમાં આશરે ૧૦૦ વર્ષ જૂનું મકાન એકાએક ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં બે મહિલાઓના મોત થયા હતા જ્યારે પાંચ જણા ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.શહેરના અમરાઇવાડીમાં જનતાનગર ટોરેન્ટ પાવર સામે આવેલું ત્રણ માળનું જૂનું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ૧૦ લોકો દટાયા હતા તે પૈકી ૫ાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને એલજી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જ્યારે ૭૫ વર્ષીય વિમળાબેન અને ૩૬ વર્ષનાં આશાબેનનું મોત નિપજ્યું હતું.

દુર્ઘટનાને પગલે આસપાસના લોકોએ સ્થળ પર પહોંચીને કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી હતી જોકે, ત્યારબાદ પહોંચેલી ફાયરબ્રિગેડની ટીમે કામગીરી સંભાળી લીધી હતી. લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ પર સ્થળ પર દોડી આવી હતી અને ભીડ પર કાબૂ મેળવ્યો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં પાંચ જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here