Sunday, May 4, 2025
HomeEntertainmentBollywoodઆદિત્ય નારાયણની પત્ની શ્વેતા અગ્રવાલ પ્રેગ્નન્ટ, સિંગરે કહ્યું- જીવનના નવા તબક્કાને લઈ...

આદિત્ય નારાયણની પત્ની શ્વેતા અગ્રવાલ પ્રેગ્નન્ટ, સિંગરે કહ્યું- જીવનના નવા તબક્કાને લઈ ઘણાં જ ઉત્સાહી છીએ

Date:

spot_img

Related stories

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...
spot_img

બોલિવૂડ સિંગર આદિત્ય નારાયણ તથા પત્ની શ્વેતા અગ્રવાલ પહેલાં સંતાનના પેરેન્ટ્સ બનવાના છે. શ્વેતા હાલમાં પ્રેગ્નન્ટ છે. આદિત્યે એક ઇન્ટરવ્યૂમાં પેરેન્ટહૂડ અંગે વાત કરી હતી.

ઇટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આદિત્યે કહ્યું હતું, ‘શ્વેતા અને હું જીવનના આ નવા તબક્કાને લઈ ઘણાં જ ઉત્સાહી છીએ. મને બાળકો બહુ જ ગમે છે અને પિતા બનવા માગતો હતો. શ્વેતાને હવે કામ વધી જશે, કારણ કે હું પણ બાળક જેવો જ છું. અમારું ઘર હવે એકદમ એનર્જીથી ભરપૂર થઈ જશે.’આદિત્યે કહ્યું હતું, ‘આ જરા ફિલ્મી લાગશે, પરંતુ મારા 30મા બર્થડે (6 ઓગસ્ટ, 2017) પર જ્યારે મેં અને શ્વેતાએ સગાઈ પણ નહોતી કર્યાં ત્યારે મેં સપનું જોયું હતું કે નર્સિંગ હોમમાં શ્વેતા અમારા બાળકને લઈ ઊભી છે. મારું સપનું સાચુ થવા જઈ રહ્યું છે. ટૂંક સમયમાં જ શ્વેતાનું સીમંત થવાનું છે. સીમંતમાં માત્ર પરિવાર જ હાજર રહેશે.આદિત્યે આગળ કહ્યું હતું, ‘હું છેલ્લાં ઘણાં વર્ષોથી મહેનત કરી રહ્યો છે, કારણ કે હું મારી પત્ની ને પરિવારને આરામનું જીવન આપવા માગુ છું. અમે પરિવાર શરૂ કરવા જઈ રહ્યાં છીએ.’સિંગરે વધુમાં કહ્યું હતું, ‘મને દીકરી ઘણી જ ગમે છે, કારણ કે દીકરીઓ પિતાની ઘણી જ નિકટ હોય છે. મારા માતા-પિતા દાદા-દાદી બનાવા માટે ઘણાં જ ઉત્સુક છે, પરંતુ મારા પિતા (સિંગરં ઉદિત નારાયણ) મારી જેમ લાગણીઓને વ્યક્ત કરવામાં થોડાં શરમાળ છે.’

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

નુવોકો વિસ્તાસે Q4 અને વાર્ષિક વર્ષ 2024-25ના નાણાકીય પરિણામોની...

નાણાકીય વર્ષ 25 ના ચોથા ક્વાર્ટરમાં રૂ. 556 કરોડનો...

L’Oréal Paris ઐશ્વર્યા રાય બચ્ચન અને આલિયા ભટ્ટને રજૂ...

વિશ્વની નંબર વન બ્યૂટી બ્રાન્ડ L'Oréal Paris 13થી 24...

કોસ્મો ફર્સ્ટે કોસ્મો સનશિલ્ડ વિંડો ફિલ્મ્સનું વ્યાપારી ઉત્પાદન શરૂ...

કઠોર અને ફ્લેક્સિબલ પેકેજિંગ અને સ્પેશિયાલિટી કેમિકલ્સમાં વૈશ્વિકસ્તરે અગ્રણી...

ઇન્ટરનેશનલ લેપર્ડ ડે – ભારતનું દિપડા રાજ્ય, મધ્યપ્રદેશ દિપડાના...

આંતરરાષ્ટ્રીય દિપડા દિવસ દર વર્ષે 3 મે ના રોજ...

વારી એનર્જીસે ભારતમાં રૂફટોપ સોલર અપનાવવાને વેગ આપવા માટે...

માનનીય વડાપ્રધાનની સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના સાથે સંલગ્ન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here