Monday, February 24, 2025
HomeGujaratઅમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક "ઈન અવર સ્ટોરીઝ...

અમદાવાદ બુક ક્લબ દ્વારા ઓથર નિકિતા શાહ લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”નું વિમોચન કરાયું

Date:

spot_img

Related stories

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...
spot_img
અમદાવાદ બુક ક્લબ

અમદાવાદ : અમદાવાદ બુક ક્લબ દ્વારા તાજેતરમાં સિંધુભવન રોડ ખાતે આવેલ હાઉસ ઓફ મકેબા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર સાહિત્યિક સમુદાય એકત્ર થયો હતો. આ કાર્યક્રમમાં ઓથર નિકિતા શાહ દ્વારા લેખિત પુસ્તક “ઈન અવર સ્ટોરીઝ વી લીવ”ના વિમોચન અંગે હતો. આ પુસ્તક સેલ્ફ- ડિસ્કવરી, સ્થિતિસ્થાપકતા અને વ્યક્તિગત પરિવર્તન વગેરે વિષયો પર આધારિત છે.આ કાર્યક્રમમાં નિકિતા શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા કે જેઓ તેમના આકર્ષક સ્ટોરી ટેલિંગ માટે જાણીતા છે અને વાચકો સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. મદાવાદ બુક ક્લબના પ્રેસિડેન્ટ શ્રદ્ધા આહુજા રામાણી દ્વારા સેશનનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેઓ સાહિત્યને પ્રોત્સાહન આપવા અને લેખકો માટે અર્થપૂર્ણ પ્લેટફોર્મ બનાવવાના મજબૂત હિમાયતી છે.પુસ્તક અંગે જણાવતાં નિકિતા શાહે કહ્યું, “અવર સ્ટોરીઝ વી લીવ”માં મારા પોતાના જીવનના અનુભવોનું પ્રતિબિંબ છે. તે એક રીમાઇન્ડર છે કે આપણી વાર્તાઓ – સંઘર્ષ અને વિજય બંને – આપણે કોણ છીએ તેને આકાર આપે છે. આ પુસ્તક દ્વારા, હું આશા રાખું છું કે વાચકો તેમની પોતાની વાર્તાઓને સ્વીકારવાની અને તેમની પાસે રહેલી શક્તિને ઓળખવાની હિંમત મેળવશે.”મેન્ટલ હેલ્થ, ઈમોશનલ વેલ- બીઇંગ અને ક્રિએટિવ સેલ્ફ- એક્સપ્રેશન અંગેના નિકિતાના વિચારો જાણીને ઉપસ્થિત સૌ સાહિત્ય પ્રેમીઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. તેમની વાતચીતમાં હીલિંગ, સ્થિતિસ્થાપકતા અને પર્સનલ ગ્રોથ થકી સ્ટોરીટેલિંગના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.શ્રદ્ધા આહુજા રામાણીએ પુસ્તક અને નિકિતાની લેખક તરીકેની સફરની પ્રશંસા કરતા કહ્યું, “આ પુસ્તક જીવનના પડકારો અને વિજયોની ઉજવણી છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી પોતાની વાર્તાઓ દ્વારા, આપણે કનેક્શન, હીલિંગ અને સ્ટ્રેન્થ મેળવીએ છીએ. અમદાવાદ બુક ક્લબ નિકિતા શાહ જેવા લેખકોને ટેકો આપવા માટે ગર્વ અનુભવે છે.”આ કાર્યક્રમમાં પુસ્તક અને સાહિત્ય અંગે ઘણી પ્રશ્નોત્તરી પણ થઈ. ઉપરાંત ઉપસ્થિત સૌ કોઈને નિકિતા શાહનું આ પુસ્તક પણ આપવામાં આવ્યું.આ ઇવેન્ટ અમદાવાદ બુક ક્લબના સાહિત્યને પ્રોત્સાહન આપવા અને વાચકો અને લેખકોને જોડવા માટે એક સમૃદ્ધ પ્લેટફોર્મ બનાવવાના ચાલુ મિશનમાં વધુ એક સીમાચિહ્નરૂપમાઈલસ્ટોન છે.

શ્રુતિ હોસ્પિટલ એક છત નીચે સ્પેશિયલાઇઝ્ડ ઇએનટી, ડેન્ટલ અને...

ઇએનટી સર્જિકલ પ્રેક્ટિસ, ડેન્ટલ કેર તથા ન્યુટ્રિશન અને વેલનેસમાં...

સ્વરા ગ્રૂપે નારણપુરામાં પ્રતિષ્ઠિત રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ લોંચ કર્યો

અર્બન રિડેવલપમેન્ટમાં અગ્રેસર સ્વરા ગ્રૂપે આજે નારણપુરા વિસ્તારમાં સકલ...

અમદાવાદ RaceFor7 ની ચૌથી આવૃત્તિનું સાક્ષી બનીયુ : રેસફોર7...

ઓર્ગેનાઇઝેશન ફોર રેર ડિસીઝ ઇન્ડિયા (ORDI) એ આજે તેના...

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here